જૂનાગઢ: કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી આવી સામે

જૂનાગઢના કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નાયબ કલેક્ટર દ્વારા નેગેટિવ રિપોર્ટ આપ્યા બાદ મગફળી જર્જરીત ગોડાઉનમાં રાખવામાં આવી છે. જેની તપાસ કરતા ખબર પડી કે આ ટેકાના ભાવની ખરીદેલી મગફળી તાલાળાની છે. કેશોદમાં ખેડૂત અગ્રણી દ્વારા ચેકીંગ કરાતા બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. જેથી ખેડૂત અગ્રણી દ્વારા પુરવઠા અધિકારીને […]

જૂનાગઢ: કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી આવી સામે
Follow Us:
| Updated on: Feb 08, 2020 | 1:23 PM

જૂનાગઢના કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નાયબ કલેક્ટર દ્વારા નેગેટિવ રિપોર્ટ આપ્યા બાદ મગફળી જર્જરીત ગોડાઉનમાં રાખવામાં આવી છે. જેની તપાસ કરતા ખબર પડી કે આ ટેકાના ભાવની ખરીદેલી મગફળી તાલાળાની છે. કેશોદમાં ખેડૂત અગ્રણી દ્વારા ચેકીંગ કરાતા બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. જેથી ખેડૂત અગ્રણી દ્વારા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી છે. લાખોની ટેકાના ભાવની મગફળી જર્જરીત ગોડાઉનમાં પડી છે, ત્યારે સવાલ એ થાય છે કે જો આ મગફળીમાં કોઇ ગોલમાલ થશે તો જવાબદારી કોણ લેશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદમાં થશે કોરોના વાઈરસનો ટેસ્ટ, બીજે મેડિકલ કોલેજમાં શરૂ કરાશે ટેસ્ટિંગ લેબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">