જૂનાગઢ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનની ફરિયાદ પર કલેક્ટરે લખ્યો પત્ર

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ બાદ પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું છે. પુરવઠા વિભાગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, મગફળીમાં ઓછા વજનને લઈને તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. […]

જૂનાગઢ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનની ફરિયાદ પર કલેક્ટરે લખ્યો પત્ર
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 4:50 PM

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ બાદ પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું છે. પુરવઠા વિભાગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, મગફળીમાં ઓછા વજનને લઈને તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચોઃ જાણો બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો સરકાર કરી શકે છે

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પુરવઠા વિભાગે ગ્રેડિંગ એજન્સી, લેબર કોન્ટ્રાસ્ટર અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અને જણાય તો પોલીસ ફરિયાદ કરવાની પણ સૂચના આપી છે. તો સાથે જ ઓછા વજન ધરાવતી બોરી અંગે જવાબદાર એજન્સી પાસેથી નાણાકીય વસુલાત કરવાની પણ સૂચના આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">