JNUમાં કોને વિદ્યાર્થી-શિક્ષકોને માર માર્યો? દિલ્હી પોલીસ જલદી કરી શકે છે ખૂલાસો

જેએનયુ વિવાદને લઈને મોટો ખૂલાસો દિલ્હી પોલીસે જલદી કરી શકે છે. દિલ્હી પોલીસે નકાબધારીઓની ઓળખાણ કરી લીધી છે અને તે અંગે જલદી જાહેરાત થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય ખાતે મારપીટ થઈ હતી અને તેમાં અંદાજે 34 વિદ્યાર્થીઓ-ટીચર્સને ઈજાઓ પહોંચી હતી. Facebook પર તમામ મહત્વના […]

JNUમાં કોને વિદ્યાર્થી-શિક્ષકોને માર માર્યો? દિલ્હી પોલીસ જલદી કરી શકે છે ખૂલાસો
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 3:39 PM

જેએનયુ વિવાદને લઈને મોટો ખૂલાસો દિલ્હી પોલીસે જલદી કરી શકે છે. દિલ્હી પોલીસે નકાબધારીઓની ઓળખાણ કરી લીધી છે અને તે અંગે જલદી જાહેરાત થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય ખાતે મારપીટ થઈ હતી અને તેમાં અંદાજે 34 વિદ્યાર્થીઓ-ટીચર્સને ઈજાઓ પહોંચી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Crime Branch will investigate incident, says Delhi Police

આ પણ વાંચો :   VIDEO: અમદાવાદ RPFએ આશ્રમ એક્સપ્રેસમાંથી દારૂની 140 બોટલ સાથે ઉત્તર પ્રદેશના 3 શખ્સોની કરી ધરપકડ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે દિલ્હી પોલીસે આ અંગે કોઈ નવો કેસ દાખલ કર્યો નથી. જેએનયુ પરિસરમાં ફી વધારાનો અઢી મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. અમુક વિદ્યાર્થીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન કરવા માગે છે તેને લઈને બે મત પ્રવર્તી રહ્યાં છે. આ બાબતે જ વિવાદ થયો હતો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય તે સર્વરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે એફઆઈઆર આઈષા ઘોષ જે છાત્ર સંઘના નેતા છે તેમના પર દાખલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નકાબધારીઓ કોણ હતા અને તે કેવી રીતે અંદર આવ્યા?, શું આ નકાબધારીઓ જેએનયુના જ વિદ્યાર્થીઓ હતા કે બહારથી આવ્યા હતા? જો બહારથી આવ્યા હતા તો એબીવીપી કે લેફ્ટ સાથે સંબંધ છે કે નહીં તે અંગે સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ બાજુ દિલ્હી પોલીસ પર પણ ધીમી કાર્યવાહી કરવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટના બાદ એબીવીપી લેફ્ટ યૂનિટી પર તો લેફ્ટ યુનિટી એબીવીપી પર આક્ષેપ લગાવી રહી છે. હકીકત શું છે તે તો ક્રાઈમ બ્રાંચની તપાસ બાદ જ જાણી શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">