JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં એક વખત ફરી વખત ઘર્ષણ થયું છે. રવિવારે મોડી રાત્રે JNU કેમ્પસમાં ઘણા હુમલાખોરોએ લાકડીઓ સાથે હુમલો કર્યો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. JNUSU અધ્યક્ષ સહિત કુલ 25 વિદ્યર્થીઓના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ થયેલા લોકોને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Web Stories View more ગરમી વધતા […]

JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 5:51 AM

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં એક વખત ફરી વખત ઘર્ષણ થયું છે. રવિવારે મોડી રાત્રે JNU કેમ્પસમાં ઘણા હુમલાખોરોએ લાકડીઓ સાથે હુમલો કર્યો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. JNUSU અધ્યક્ષ સહિત કુલ 25 વિદ્યર્થીઓના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ થયેલા લોકોને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

jnu-violence-shocked-to-see-whats-happening-says-delhi-cm-kejriwal

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી પોલીસે JNU હિંસા મામલે પ્રથમ FIR દાખલ કરી લીધી છે. આ મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. પોલીસના સુત્રોનું માનીએ તો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઘણા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઝડપી જ તે લોકોની ધરપકડ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘર પર JNU હિંસાને લઈ બેઠક થઈ રહી છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતા પણ સામેલ છે અને દિલ્હી સરકારના મંત્ર પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">