જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, 6 જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરના કાકા સરાય વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ઘાત લગાવીને કરાયેલાં આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ જવાનો પર હુમલો કર્યો છે. હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરળાબલોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ગ્રેનેડ હુમલો 6.50 મિનિટે સાંજના સમયે કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલાં […]
જમ્મુ કાશ્મીરના કાકા સરાય વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ઘાત લગાવીને કરાયેલાં આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ જવાનો પર હુમલો કર્યો છે. હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરળાબલોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ગ્રેનેડ હુમલો 6.50 મિનિટે સાંજના સમયે કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલાં જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો