હરિયાણાના શહીદો જેટલા ગુજરાતના જવાનો પણ નથી…ભાજપ ન શિખવાડે અમને દેશભક્તિઃ દુષ્યંત ચૌટાલા

હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ પર રાષ્ટ્રવાદને લઇને શાબ્દિક હુમલો કર્યો છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ભાજપ હરિયાણાને રાષ્ટ્રવાદ ન શીખવાડે. કેમ કે જેટલા જવાન હરિયાણાના બોર્ડર પર શહીદ થયા છે. એટલા ગુજરાતના જવાન આજસુધી સેનામાં ભરતી પણ નહીં હોય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

હરિયાણાના શહીદો જેટલા ગુજરાતના જવાનો પણ નથી...ભાજપ ન શિખવાડે અમને દેશભક્તિઃ દુષ્યંત ચૌટાલા
Follow Us:
| Updated on: Oct 15, 2019 | 1:48 PM

હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ પર રાષ્ટ્રવાદને લઇને શાબ્દિક હુમલો કર્યો છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ભાજપ હરિયાણાને રાષ્ટ્રવાદ ન શીખવાડે. કેમ કે જેટલા જવાન હરિયાણાના બોર્ડર પર શહીદ થયા છે. એટલા ગુજરાતના જવાન આજસુધી સેનામાં ભરતી પણ નહીં હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચોઃ દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ….ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં કરાયો આટલો વધારો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, હરિયાણાનું કોઇ એવુ ગામ નથી, જ્યાંથી કોઇ શહીદ ન થયું હોય. અમને આ ભૂમિ પર ગર્વ છે. જેણે દેશને મજબૂત બનાવ્યો. સીમા પર દર 10 જવાન હરિયાણાના છે. પછી તે ચીનની બોર્ડર હોય કે પછી પાકિસ્તાનની.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">