શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

દેશમાં એરલાઇન્સ કંપનીઓની હાલત કફોડી ચાલી રહેલી છે. લાંબા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલાં જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠને મંગળવારે ચેતવણી આપી હતી કે જો સમાધાન યોજનામાં વિલંબ થાય છે અને તેમનો બાકી પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ ઉતરી જશે. જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ […]

શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:37 AM

દેશમાં એરલાઇન્સ કંપનીઓની હાલત કફોડી ચાલી રહેલી છે. લાંબા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલાં જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠને મંગળવારે ચેતવણી આપી હતી કે જો સમાધાન યોજનામાં વિલંબ થાય છે અને તેમનો બાકી પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ ઉતરી જશે.

જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડની 90 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એરલાઇન્સના લગભગ 1000 ડોમેસ્ટિક પાયલોટ છે. સંગઠને જણાવ્યું હતું કે જો સમાધાન પ્રક્રિયા સ્પષ્ટ નહીં થાય અને પગારની ચૂકવણી 31 માર્ચ સુધી કરવામાં નહીં આવે તો એક એપ્રિલથી વિમાન ઉડાડવાનું બંધ કરી દેવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પગાર મુદ્દે એરલાઇન્સના મેનેજમેન્ટ દ્વારા કોઇ ખાતરી આપવામાં ન આવતા ગિલ્ડે ગયા સપ્તાહમાં શ્રમ પ્રધાન સંતો ગંગવારને પત્ર લખી કેસમાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ મંગળવારે પોતાના સચિવને દેવામાં ડૂબેલી એરલાઇન્સની સાથે ઇમરજન્સી બેઠકનું આયોજન કરવાના નિર્દેશ આપ્યા હતાં.

આ પણ વાંચો : આજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી

બીજી તરફ જેટ એરવેઝના એરક્રાફ્ટ મેઇનટેનન્સ એન્જિનિયર્સ એસોસિએશન (જેએએમઇડબ્લ્યુએ)એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ને બાકી પગાર મળી રહે તે માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. 100 વિમાનોની જાળવણી માટે જેટ એરવેઝમાં 560 એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિયર્સ છે. જેટ એરવેઝના પાયલોટ અને મેઇન્ટેનન્સ એન્જિયર્સને ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">