કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પૂછ્યું કોણ છે પ્રશાંત કિશોર, તો જવાબ આપ્યો હું તેમને ઓળખું છું!

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો […]

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પૂછ્યું કોણ છે પ્રશાંત કિશોર, તો જવાબ આપ્યો હું તેમને ઓળખું છું!
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 3:26 PM

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર

PKએ કહ્યું કે, હરદીપ પુરીજી દેશના બહુ મોટા નેતા છે. ભારત સરકારના મંત્રી છે. અને તેના માટે મારા જેવા સામાન્ય વ્યક્તિની ઓળખ કરવી સંભવ નથી. અને એકલા દિલ્હીમાં આશરે 50 લાખ જેટલા યુપી-બિહારના મારા જેવા લોકો વસવાટ કરે છે. અને મહેનત કરે છે.

Image result for hardeep singh puri

પ્રશાંત કિશોરે કહ્યું કે, યુપી-બિહારના લોકો પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરે છે. અને તેવામાં આટલા લોકોમાં હરદીપ જેવા મોટા નેતા કોઈને વ્યક્તિગત રીતે જાણવાની કોશિશ કરશે તો, તેમની ગરીમા અને પદની વિરુદ્ધ પણ હશે. પરંતુ હું તેમને ઓળખું છું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">