જવાહર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો, મંત્રીપદ આપવા બાબતે કહ્યું પાર્ટી જે નક્કી કરશે તે સ્વીકારીશ

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કમલમ ખાતે પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જવાહર ચાવડાના આગમનથી ભાજપની તાકાતમાં વધારો થશે.  ભાજપમાં જોડાવાને લઈને જવાહર ચાવડાએ એક નિવેદન આપ્યું જેમાં કહ્યું કે લોકો નવી હોટેલમાં જમવા જાય તેમ નવા પક્ષમાં આવ્યો. વધુમાં તેમણે ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે […]

જવાહર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો, મંત્રીપદ આપવા બાબતે કહ્યું પાર્ટી જે નક્કી કરશે તે સ્વીકારીશ
Follow Us:
| Updated on: Mar 08, 2019 | 3:00 PM

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કમલમ ખાતે પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જવાહર ચાવડાના આગમનથી ભાજપની તાકાતમાં વધારો થશે. 

ભાજપમાં જોડાવાને લઈને જવાહર ચાવડાએ એક નિવેદન આપ્યું જેમાં કહ્યું કે લોકો નવી હોટેલમાં જમવા જાય તેમ નવા પક્ષમાં આવ્યો. વધુમાં તેમણે ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જરુરી છે. હાલ ભાજપ દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમના આગમનનું સ્વાગત કરાયું છે તેમને મંત્રીપદ મળશે કે નહીં તેવી અટકળો વિશે જવાહર ચાવડાએ જણાવ્યું કે કોઈ પ્રકારની શરતો રાખવામાં આવી નથી. મંત્રીપદ આપવું કે નહીં તે ભાજપ પાર્ટી નક્કી કરશે હાલ તો હું માત્ર ભાજપમાં જોડાયો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">