જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!

ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે 22 માર્ચે 14 કલાકનું જનતા કર્ફ્યુ શરૂ થઈ ગયું છે. કોરોનાના જંગ માટે 14 કલાકની પરિક્ષા છે. તેના માટે તમારે ઘર પર રહીને કોરોનાને ફેલાવવાથી રોકવાનો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ જરૂરી બની ગયો છે. તમને જણાવી દઈએ કે […]

જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:23 PM

ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે 22 માર્ચે 14 કલાકનું જનતા કર્ફ્યુ શરૂ થઈ ગયું છે. કોરોનાના જંગ માટે 14 કલાકની પરિક્ષા છે. તેના માટે તમારે ઘર પર રહીને કોરોનાને ફેલાવવાથી રોકવાનો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ જરૂરી બની ગયો છે. તમને જણાવી દઈએ કે જનતામાં કર્ફ્યુમાં તમારે કંઈ કરવાનું નથી. તે જ તમારા માટે સૌથી મોટું કામ છે. 14 કલાક ઘરમાં રહેવાનું છે. તમારે ઘરમાં રહેવાનું છે અને બહાર નીકળવાથી બચવાનું છે.

Image result for janta curfew

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જનતાનું…જનતા માટે… જનતા દ્વારા લાગૂ આ કર્ફ્યુનો ઉદ્દેશ્ય કોરોના વાયરસને લોકોની વચ્ચે ફેલાવવાથી રોકવાનો છે. કોરોના વાયરસને લોકોની વચ્ચે ફેલાવવાથી અને સંક્રમણની ચેનને તોડવાની છે. જેટલા ઓછા લોકો ઘરની બહાર નીકળશે અને એકબીજાને ઓછા મળશે તેટલો જ કોરોના વાયરસ કંટ્રોલમાં રહેશે. તે માટે જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જનતા કર્ફ્યુ દરમિયાન ઘરમાં ટીવી જુઓ, બાળકોની સાથે ઘરમાં રમો, પરિવાર સાથે સમય પસાર કરો પણ ઘરની બહાર ના નીકળવું પડે તેવા પ્રયત્ન કરો. માત્ર ઘરની બહાર ના નીકળવાનું કામ તમારે કરવાનું છે. જનતા કર્ફ્યુની વચ્ચે લોકો ઓછામાં ઓછા લોકો બહાર નીકળે તે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર વધારેમાં વધારે રોક લગાવી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય રેલવેએ લગભગ 3700 ટ્રેન એક દિવસ માટે રદ કરી દીધી છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં મેટ્રો પર પણ બ્રેક લાગી ગઈ છે. નોઈડામાં આજે તમામ ફેકટરીઓ, કંપનીઓ, રેસ્ટોરન્ટને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે જનતા કર્ફ્યુ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી પેસેન્જર ટ્રેન ચાલશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ રવિવારે સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે નહીં. દિલ્હી, નોઈડા, બેંગલુરૂ, ચેન્નાઈમાં મેટ્રો બંધ રહેશે. જ્યારે કર્ફ્યુ દરમિયાન હોસ્પિટલ, મેડિકલની દુકાન, શાકભાજી, કરિયાણાંની દુકાન ખુલ્લી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">