VIDEO: વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં ગો-એર એરલાઈન્સે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
દેશમાં અને સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરની વચ્ચે ગો-એર એરલાઈન્સ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જનતા કર્ફ્યુને લઈને ગો-એર એરલાઈન્સે રવિવારે તમામ પ્રકારની ફલાઈટો રદ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં એરલાઈન્સે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Web Stories View more ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના […]
દેશમાં અને સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરની વચ્ચે ગો-એર એરલાઈન્સ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જનતા કર્ફ્યુને લઈને ગો-એર એરલાઈન્સે રવિવારે તમામ પ્રકારની ફલાઈટો રદ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં એરલાઈન્સે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ: ઈટલીમાં 627 લોકોના મોત, 5,986 નવા કેસ આવ્યા સામે