અંબાજીના મોહનથાળના પ્રસાદનું છે મહત્ત્વ, જાણો કેવી રીતે તૈયાર થાય છે પ્રસાદ?

અંબાજીમાં નવરાત્રીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ અંગે એક અનોખી વાત છે જેની તમને કદાચ ખબર નહીં હોય. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે દર બે દિવસે 240 કિલોથી વધુ પ્રસાદ અહીં બનાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવનારા રસોઈયા તેમાંથી એક પ્રસાદની ચાખતા નથી છતાં પણ […]

અંબાજીના મોહનથાળના પ્રસાદનું છે મહત્ત્વ, જાણો કેવી રીતે તૈયાર થાય છે પ્રસાદ?
Follow Us:
| Updated on: Oct 01, 2019 | 10:39 AM

અંબાજીમાં નવરાત્રીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ અંગે એક અનોખી વાત છે જેની તમને કદાચ ખબર નહીં હોય. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે દર બે દિવસે 240 કિલોથી વધુ પ્રસાદ અહીં બનાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવનારા રસોઈયા તેમાંથી એક પ્રસાદની ચાખતા નથી છતાં પણ સ્વાદમાં કોઈ જ ફેરફાર નોંધાયો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :   ચેતી જજો! વિદેશમાં નોકરી નામે 11 લાખની છેતરપિંડી કરી, નોંધાઈ પોલીસ ફરિયાદ

મોહનથાળનો પ્રસાદ ગેસ પર બનાવવામાં આવતો નથી. સવારમાં 5 વાગ્યે જાગીને રસોઈયાઓ પ્રસાદ બનાવવાની શરુઆત કરે છે. આ પ્રસાદ લાકડાને સળગાવીને તૈયાર કરવામાં આવે છે. આમ અલગ જ સ્વાદ જળવાઈ રહે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રસોઇઓ મોહનથાળની પ્રસાદ બનાવવા માટે સૌથી પહેલાં લાકડાંને શુદ્ધની આહૂતિ આપે છે. ચૂલો પણ દિવાસળીથી નહીં દીવાની જ્યોતથી પ્રગટાવાય છે. 25 વર્ષથી 3 બ્રાહ્મણ રસોઇયા જ પ્રસાદી તૈયાર કરે છે. ત્રણ-ચાર કલાકમાં તો 240 કિલો પ્રસાદ તૈયાર કરી દેવાઈ છે. આ પ્રસાદને તેઓ એવી રીતે તૈયાર કરે છે ચાખવાની જરુર પડતી નથી અને સ્વાદ તેનો એવો જ જળવાઈ રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રસાદ બનાવ્યા પછી તેનો ભોગ માતાજીને ધરાવવામાં આવે છે. સોનાની થાળીમાં આ ભોગ ધરાવ્યા બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પ્રસાદ માટે ચણાના લોટની જરુર પડે છે તે પાલનપુરથી મગાવવામાં આવે છે. પ્રસાદનો ભોગ માતાજીને સોનાની થાળીમાં ધરાવવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">