જામનગર: 7 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની બદલીના વિરોધમાં સ્થાનિકો, શાળાને કરી તાળાબંધી

જામનગર તાલુકાના નાનીખાવડી ગામમાં આચાર્યની બદલીનો વિરોધ કરવામાં આવ્યો છે. શ્રીનાનીખાવડી પ્રાથમિક શાળામાં આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્ય અરવિંદ ડાભી 2012થી નાનીખાવડીમાં ફરજ બજાવે છે. જેની કામગીરીથી વિદ્યાર્થીઓ, વાલી અને ગ્રામજનો ખુશ છે. પરંતુ તેમની બદલીની જાણ થતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ અને સ્થાનિકો આજે શાળાને તાળાબંધી કરી રોષ વ્યકત કર્યો હતો.   Web […]

જામનગર: 7 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની બદલીના વિરોધમાં સ્થાનિકો, શાળાને કરી તાળાબંધી
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 9:48 AM

જામનગર તાલુકાના નાનીખાવડી ગામમાં આચાર્યની બદલીનો વિરોધ કરવામાં આવ્યો છે. શ્રીનાનીખાવડી પ્રાથમિક શાળામાં આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્ય અરવિંદ ડાભી 2012થી નાનીખાવડીમાં ફરજ બજાવે છે. જેની કામગીરીથી વિદ્યાર્થીઓ, વાલી અને ગ્રામજનો ખુશ છે. પરંતુ તેમની બદલીની જાણ થતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ અને સ્થાનિકો આજે શાળાને તાળાબંધી કરી રોષ વ્યકત કર્યો હતો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શાળાના આચાર્યની બદલીની જાણ થતાં સમગ્ર ગામ એકઠુ થયુ અને શાળામાં સુત્રોચ્ચારી કરી વિદ્યાર્થીઓ આચાર્યની ફરી તે જ શાળામાં લાવવાની માંગ કરી. શાળાના વિદ્યાર્થીઓ પોતાના આચાર્યની બદલીથી નાખુશ થતાં તેમની બદલી રદ કરવાની માંગ કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શાળામાં કુલ 221 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8માં અભ્યાસ કરે છે. ગ્રામજનોની માંગ છે કે આચાર્યના આવવાથી શાળામાં કામગીરી સારી રીતે ચાલી રહી છે. ત્યારે આ આચાર્યની બદલી રદ ના થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">