જામનગરઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી ત્રણ દિવસ બંધ, માર્કેટયાર્ડમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોવાથી ખરીદી બંધ

રાજયભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં તંત્રના અણઘડ વહીવટના કારણે ખેડૂતોએ પરેશાની ભોગવી હતી. ગઇકાલે સાંજે ખેડૂતોને એસએમએસ કરી મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે મોડી રાત્રે ખેડૂતોને એસએમએસ કરીને મગફળી પ્રક્રિયા ત્રણ દિવસ માટે બંધ રાખી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી ફરી રાબેતા મુજબ […]

જામનગરઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી ત્રણ દિવસ બંધ, માર્કેટયાર્ડમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોવાથી ખરીદી બંધ
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 8:09 PM

રાજયભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં તંત્રના અણઘડ વહીવટના કારણે ખેડૂતોએ પરેશાની ભોગવી હતી. ગઇકાલે સાંજે ખેડૂતોને એસએમએસ કરી મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે મોડી રાત્રે ખેડૂતોને એસએમએસ કરીને મગફળી પ્રક્રિયા ત્રણ દિવસ માટે બંધ રાખી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી ફરી રાબેતા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો બહાર ગામથી મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જો કે ખેડૂતોને પરત જવાનું કહેતા ખેડૂતો રોષે ભરાયા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ઉમિયા નદી પરનો કોઝવે 1 વર્ષથી બિસ્માર હાલતમાં, 10થી વધુ ગામોના લોકોને પડી રહી છે હાલાકી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">