જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાયાની સુવિધાનો અભાવ, ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને રહેવા માટે મકાન તો મળ્યું છે. પરંતુ તેમાં પાયાની સુવિધા ન હોવાથી લોકો પરેશાન છે. આવાસમાં ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગટરનું પાણી આવાસની આસપાસના વિસ્તારમાં વહી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોની મુશ્કેલી વધી છે. Web Stories View […]
જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને રહેવા માટે મકાન તો મળ્યું છે. પરંતુ તેમાં પાયાની સુવિધા ન હોવાથી લોકો પરેશાન છે. આવાસમાં ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગટરનું પાણી આવાસની આસપાસના વિસ્તારમાં વહી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોની મુશ્કેલી વધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો