જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ

જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા […]

જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 8:19 PM

જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">