જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ
જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા […]
જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો