જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા અથડામણ

કાશ્મીરમાં સેના દ્વારા કાર્યવાહીથી ડરેલા આતંકી લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા હતા. જેમાંથી 5 લોકોને મુક્ત કરાવ્યા છે. જો કે 1 વ્યક્તિ હજુ પણ આતંકીઓના કબજામાં છે. તો બીજી તરફ ગાંદરબલમાં પણ આતંકીઓ સાથે અથડામણ થઈ છે. જેમાં 3 આતંકીઓને ઠાર […]

જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા અથડામણ
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 11:39 AM

કાશ્મીરમાં સેના દ્વારા કાર્યવાહીથી ડરેલા આતંકી લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા હતા. જેમાંથી 5 લોકોને મુક્ત કરાવ્યા છે. જો કે 1 વ્યક્તિ હજુ પણ આતંકીઓના કબજામાં છે. તો બીજી તરફ ગાંદરબલમાં પણ આતંકીઓ સાથે અથડામણ થઈ છે. જેમાં 3 આતંકીઓને ઠાર મરાયા. તો શ્રીનગરમાં આતંકીઓ દ્વારા સેનાના જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓની હરકતોને જોતા શ્રીનગરમાં સેના દ્વારા સુરક્ષા વધારી દેવાઈ છે. સાથે શ્રીનગર સહિતન અનેક વિસ્તારમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જમ્મુ-કાશ્મીરના બટોત વિસ્તારમાં આતંકીઓ એક ઘરમાં ઘૂસ્યા હતા. અને લોકોને કેદ બનાવ્યા હતા. આ ઘટના બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોડિંગ કરી લીધો હતો. માહિતી અનુસાર 5 આતંકીઓ ગ્રેનેડના હુમલા બાદ ઘરમાં ઘૂસ્યા હતા. સેનાના જવાનોએ તેનો પીછો કર્યો હતો. અને તેમને ટ્રેસ કરી લીધા હતા. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકી વચ્ચે ફાયરિંગ શરૂ થઈ જેમાં આતંકીઓને ઠાર મરાયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">