જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. હુમલામાં ઘાયલની સંખ્યામાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પણ વાંચોઃ ‘આરે’ કોલોનીમાં વૃક્ષો કાપણીના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો
Follow Us:
| Updated on: Oct 05, 2019 | 7:52 AM

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. હુમલામાં ઘાયલની સંખ્યામાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પણ વાંચોઃ ‘આરે’ કોલોનીમાં વૃક્ષો કાપણીના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ રસ્તા પર ઉતર્યા, જાણો કોર્ટે શા માટે આપી મંજૂરી

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હુમલા બાદ આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. આ હુમલામાં એક પત્રકાર પણ ઘાયલ છે. ઘાયલોમાં તમામ સ્થાનિક લોકો હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ સેનાના જવાનો દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">