અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના સી-17 એરક્રાફ્ટની મદદ લેવાઈ
જમ્મુ કાશ્મીર સરકારે એયરફોર્સની મદદથી અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવાની માગણી સાથે કહ્યું કે, તેઓ યાત્રિકોને જમ્મુ કાશ્મીર, પઠાણકોટથી દિલ્હી પહોંચાડવા માગે છે. જેથી તેઓ પોતાના ઘર સુધી પહોંચી શકે. જમ્મુ કાશ્મીરમાં સરકારે એડવાઈઝરી જાહેર કરીને અમરનાથ યાત્રિકોને ઘર તરફ પરત ફરી જવા કહેવામાં આવ્યું છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત […]
જમ્મુ કાશ્મીર સરકારે એયરફોર્સની મદદથી અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવાની માગણી સાથે કહ્યું કે, તેઓ યાત્રિકોને જમ્મુ કાશ્મીર, પઠાણકોટથી દિલ્હી પહોંચાડવા માગે છે. જેથી તેઓ પોતાના ઘર સુધી પહોંચી શકે. જમ્મુ કાશ્મીરમાં સરકારે એડવાઈઝરી જાહેર કરીને અમરનાથ યાત્રિકોને ઘર તરફ પરત ફરી જવા કહેવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુત્ર મુજબ સરકાર એવી માગણી કરી છે કે, એયરફોર્સ દ્વારા યાત્રિકોને સી-17માં એરલિફ્ટ કરવામાં આવે છે. પહેલુ સી-17 કાશ્મીરની ઘાટીમાંથી નીકળી જશે. ગ્લોબ માસ્ટર એક વખતમાં આશરે 230 જેટલા મુસાફરોને લઈ-આવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]