જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.  આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન Web Stories View more શરીરમાં કયા […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો
Follow Us:
| Updated on: Oct 28, 2019 | 12:48 PM

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.

આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્તમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે..હુમલા બાદ CRPF જવાનોએ હુમલાના સ્થળ પર પહોંચીને તે વિસ્તારને કોર્ડન કરી ઘેરાબંધી કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">