ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત […]

ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 10:20 PM

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Jagadiya ma hit and run ni gatna ma 4 mahilao na mot ni gatna bad gumandev na mahant uper humla babate toda same loot ane mar marvani fariyad

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ તીર્થ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાસ્થળ નજીક ગુમાનદેવ મંદિરના સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાનો મામલો બિચક્યો હતો. મહંત મનમોહન દાસજીને માર મારવામાં આવ્યો હતો. ઈજાઓ પહોંચતા મહંતને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Jagadiya ma hit and run ni gatna ma 4 mahilao na mot ni gatna bad gumandev na mahant uper humla babate toda same loot ane mar marvani fariyad

મહંત મનમોહનદાસજી પર હુમલા બાદ લૂંટની ઘટના પણ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 4.50 લાખ રોકડા, ચાંદીની એક ઈંટ અને દાગીનાની લૂંટની ફરિયાદ કરાઈ છે. મહંતે ઝઘડિયા પોલીસ મથકે ટોળા સામે જીવલેણ હુમલો તેમજ ₹5.80 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડે એમ હાલ લાગી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">