WT20 World Cup: વરસાદના કારણે પ્રથમ સેમીફાઈનલ મેચમાં વિલંબ, રદ થશે તો ફાઈનલ મેચ રમશે ભારત

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી મહિલા ટી-20 વિશ્વ કપની પ્રથમ સેમિફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન બન્યું છે. મેચ શરૂ થતાં પહેલા જ વરસાદ પડી રહ્યો છે. જે સતત ચાલુ છે અને આ કારણથી અત્યાર સુધી ટોસ થઈ શક્યું નથી. સેમીફાઈનલમાં રિઝર્વ દિવસની જોગવાઈ નથી, તેથી આ મેચ વરસાદના કારણે રદ થશે તો […]

WT20 World Cup: વરસાદના કારણે પ્રથમ સેમીફાઈનલ મેચમાં વિલંબ, રદ થશે તો ફાઈનલ મેચ રમશે ભારત
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 12:54 PM

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી મહિલા ટી-20 વિશ્વ કપની પ્રથમ સેમિફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન બન્યું છે. મેચ શરૂ થતાં પહેલા જ વરસાદ પડી રહ્યો છે. જે સતત ચાલુ છે અને આ કારણથી અત્યાર સુધી ટોસ થઈ શક્યું નથી. સેમીફાઈનલમાં રિઝર્વ દિવસની જોગવાઈ નથી, તેથી આ મેચ વરસાદના કારણે રદ થશે તો ભારતને તેનો ફાયદો થશે. ભારતને સીધો ફાઈનલ મેચમાં પ્રવેશ મળશે, કારણ કે તે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈંગ્લેન્ડ ટીમની કેપ્ટન હીથર નાઈટે મેચ પહેલા કહ્યું હતું કે મહિલા ટી-20 વિશ્વ કપની સેમીફાઈનલ મેચમાં જો વરસાદ પડશે અને તેનાથી મેચ રદ થઈ જશે તો તે ટૂર્નામેન્ટ માટે શરમજનક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ગ્રુપ-એમાં તમામ 4 મેચ જીતીને 8 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર રહીને સેમીફાઈનલ મેચમાં પહોંચી છે. ભારતીય ટીમને 2009ના ટી-20 વિશ્વ કપમાં ગ્રુપ-ચરણમાં જ ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડને તે વર્ષે ચેમ્પિયન બનવાનું ગૌરવ મળ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">