રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL […]

રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Jun 25, 2019 | 2:45 PM

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ લોકતંત્ર છે, એટલે કોને જેલમાં મોકલવા તેને નિર્ણય કોર્ટ કરે છે. સાથે વડાપ્રધાને હુંકાર કર્યો કે ભ્રષ્ટાચાર સામે તેમની લડાઇ ચાલુ રહેશે. એટલું જ નહીં કૉંગ્રેસને આડે હાથ લેતા પીએમ મોદીએ કૉંગ્રેસની રીતિ અને નીતિ પર કટાક્ષ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ મુંબઈમાં BEST બસમાં સફર કરનારા મુસાફરો માટે ખૂશખબર, ઓછામાં ઓછા ભાડામાં ઘટાડો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસ એક ભ્રષ્ટ પાર્ટી છે તો પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હજુ સુધી કેમ જેલ થઈ નથી. સાથે કોંગ્રેસનો બચાવ કરતા રંજન ચૌધરીએ કહ્યું કે, જે કોંગ્રેસના નેતાઓને ભાજપ ચોર કહીને સત્તા પર આવી તે નેતાઓ આજે પણ સંસદમાં બેઠા છે. સાથે પ્રશ્ન પણ પૂછ્યો કે શું તમારી સરકાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલ મોકલવામાં સફળ થઈ શકી છે. આ તમામ બાબતો પછી કોંગ્રેસ નેતાએ PM મોદીને સેલ્સમેન ગણાવ્યા હતા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">