શું સરકાર દેશના વૈજ્ઞાનિકોને કપાત પગાર સાથે ચૂકવણી કરે છે? રાજ્યસભામાં સાંસદ મોતીલાલની રજૂઆત

ચંદ્રયાન-2 મિશનમાં મહત્વનું ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિકના પગાર કપાતનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરાએ મંગળવારના દિવસે રાજ્યસભામાં વૈજ્ઞાનિકોના પગાર કપાત વિશે વાત કરી હતી. આ પણ વાંચોઃ ધોનીના હાથમાં 15 ઓગસ્ટ સુધી બેટ નહીં પણ જોવા મળશે AK-47 રાઇફલ અને ગ્રેનેટ, આજથી આર્મીમાં શરૂ કરશે  મહત્વનું છે કે, વૈજ્ઞાનિકોના પગાર […]

શું સરકાર દેશના વૈજ્ઞાનિકોને કપાત પગાર સાથે ચૂકવણી કરે છે? રાજ્યસભામાં સાંસદ મોતીલાલની રજૂઆત
Follow Us:
| Updated on: Jul 31, 2019 | 9:37 AM

ચંદ્રયાન-2 મિશનમાં મહત્વનું ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિકના પગાર કપાતનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરાએ મંગળવારના દિવસે રાજ્યસભામાં વૈજ્ઞાનિકોના પગાર કપાત વિશે વાત કરી હતી.

આ પણ વાંચોઃ ધોનીના હાથમાં 15 ઓગસ્ટ સુધી બેટ નહીં પણ જોવા મળશે AK-47 રાઇફલ અને ગ્રેનેટ, આજથી આર્મીમાં શરૂ કરશે 

મહત્વનું છે કે, વૈજ્ઞાનિકોના પગાર વધારાની મંજૂરી ખુદ રાષ્ટ્રપતિએ આપી હતી. સરકાર પણ વૈજ્ઞાનિકોને સારો પગાર આપવાની વિચારમાં છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં સારા મહેતાણાના કારણે યુવાનોમાં પણ આ ક્ષેત્ર તરફ આકર્ષણ વધશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોતીલાલ વોરાએ રાજ્યસભામાં કહ્યું કે, પગાર વધારો સુપ્રીમ કોર્ટના આદેશ પર 1996માં અંતરિક્ષ વિભાગે લાગુ કર્યો હતો.ત્યારે ચંદ્રયાન-2ને 22 જુલાઈના દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી બાહુબલી રોકેટ સાથે સ્પેશમાં પ્રક્ષેપણ કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા કેન્દ્ર સરકારે 12 જૂન 2019ના દિવસે જાહેર કરેલા આદેશમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી મળતા પગાર વધારાને રોકી દેવામા આવ્યું છે. આ પગાર વધારો એવા સમયે સરકારે રોક્યો હતો જ્યારે દિવસ રાત વૈજ્ઞાનિકો અને તેની ટીમ કામ કરી રહી હતી. વૈજ્ઞાનિકોની મહેનતના કારણે આજે વિશ્વમાં ભારતની વાહવાહ થઈ રહી છે. અને એ જ વૈજ્ઞાનિકો આર્થિક મુશ્કેલી ઉપાડવી પડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વૈજ્ઞાનિકોના સંગઠન એસઈએ ઈસરોના ચેરમેનને પત્ર લખી અને પગારના કપાતને રોકવા સાથે સરકારના આદેશને રદ કરવાની અરજી કરી છે. પત્રમાં કહ્યું કે, સરકારી કર્મચારીનો પગાર ત્યાં સુધી કપાત કરવામાં નથી આવતો જ્યા સુધી આર્થિક સ્થિતિને લઈ કોઈ ગંભીર મામલો સામે નથી આવતો.

[yop_poll id=”1″]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">