રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર, હવે ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું થશે મોંઘુ, જુઓ રેલવનું નવું ભાવપત્રક

રેલવેએ ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું મોંઘુ કરી દીધુ છે. રેલવે બોર્ડના ટૂરિઝમ એન્ટ કેટરિંગ ડિપાર્ટમેન્ટના (IRCTC) ડાયરેક્ટરે સરક્યુલર જાહેર કર્યુ છે. તે મુજબ શતાબ્દી, રાજધાની, દુરંતો જેવી ટ્રેનોના મુસાફરોને મોંઘવારી સહન કરવી પડશે. આ ટ્રેનોમાં ટિકિટની સાથે જ જમવાનું, નાસ્તાના પૈસા લેવામાં આવે છે. રાજધાની / શતાબ્દી / દુરંતો: પ્રથમ એસી કોચ રેટ કાર્ડ […]

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર, હવે ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું થશે મોંઘુ, જુઓ રેલવનું નવું ભાવપત્રક
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 7:49 AM

રેલવેએ ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું મોંઘુ કરી દીધુ છે. રેલવે બોર્ડના ટૂરિઝમ એન્ટ કેટરિંગ ડિપાર્ટમેન્ટના (IRCTC) ડાયરેક્ટરે સરક્યુલર જાહેર કર્યુ છે. તે મુજબ શતાબ્દી, રાજધાની, દુરંતો જેવી ટ્રેનોના મુસાફરોને મોંઘવારી સહન કરવી પડશે. આ ટ્રેનોમાં ટિકિટની સાથે જ જમવાનું, નાસ્તાના પૈસા લેવામાં આવે છે.

irctc increases price of breakfast tea and meals on trains

રાજધાની / શતાબ્દી / દુરંતો: પ્રથમ એસી કોચ રેટ કાર્ડ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ફર્સ્ટ એસીમાં જ્યાં સવારની ચા પહેલા 15 રૂપિયામાં આવતી હતી હવે તે 35 રૂપિયામાં મળશે. નાસ્તો 90 રૂપિયાની જગ્યાએ હવે 140 રૂપિયામાં મળશે અને લંચ/ડિનર 145 રૂપિયાની જગ્યાએ હવે 245 રૂપિયામાં અને સાંજની ચા હવે 75 રૂપિયાની જગ્યાએ 140 રૂપિયામાં મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજધાની / શતાબ્દી / દુરંતો: સેકન્ડ એસી / થર્ડ એસી / ચેયરકારના કેટરિંગ ચાર્જ

સવારની ચા 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયામાં, નાસ્તો 75 રૂપિયાના બદલે 120 રૂપિયમાં, લંચ/ડિનર માટે 125 રૂપિયાના બદલે 185 રૂપિયા અને સાંજની ચા હવે 45 રૂપિયાની જગ્યાએ 90 રૂપિયમાં મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IRCTC Catering Charges : દુરંતો સ્લીપર કોચ

દુરંતોની સ્લીપર કોચમાં મુસાફરોને 10 રૂપિયામાં મળનારી ચા હવે 15 રૂપિયામાં મળશે. નાસ્તા માટે 40ની જગ્યાએ 65 રૂપિયા ચૂક્વવા પડશે. લંચ અને ડિનર માટે 80 રૂપિયાની જગ્યાએ 120 રૂપિયા અને સાંજની ચા માટે 20ના બદલે 50 રૂપિયા આપવા પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અન્ય મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ફર્સ્ટ એસી કોચમાં આ ભાવ હશે

પહેલા 30 રૂપિયામાં મળનારો વેજ નાસ્તો હવે 40 રૂપિયમાં મળશે. નોનવેજ નાસ્તો 35ની જગ્યાએ 50 રૂપિયામાં આવશે. વેજ. જમવા માટે 50ની જગ્યાએ 80 રૂપિયા આપવા પડશે, જ્યારે નોનવેજ જમવા માટે 55 રૂપિયાની જગ્યાએ 90 રૂપિયા ચૂક્વવા પડશે. ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં જમવાના ભાવ 2014 પછી પ્રથમ વખત વધારવામાં આવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">