ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર મિસાઈલ હુમલો, ઈરાનનો દાવો 80 લોકોના મોત

ઈરાકમાં અમેરિકી સેનાના અનેક ઠેકાણે ઈરાન દ્વારા મિસાઈલ હુમલો કરાયો છે. જેમાં દાવા પ્રમાણે 80 લોકોની મોત થઈ છે. આ 80 લોકોમાં 20 અમેરિકી સૈનિક પણ છે. આ દાવો ઈરાની મીડિયા દ્વારા કરાયો છે. ઈરાની સેન્ય કમાન્ડર કાસિમ સુલેમાનની હત્યા પછી મંગળવારે મોડી રાત્રે ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણે હુમલો કરાયો હતો. માહિતી પ્રમાણે […]

ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર મિસાઈલ હુમલો, ઈરાનનો દાવો 80 લોકોના મોત
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 6:43 AM

ઈરાકમાં અમેરિકી સેનાના અનેક ઠેકાણે ઈરાન દ્વારા મિસાઈલ હુમલો કરાયો છે. જેમાં દાવા પ્રમાણે 80 લોકોની મોત થઈ છે. આ 80 લોકોમાં 20 અમેરિકી સૈનિક પણ છે. આ દાવો ઈરાની મીડિયા દ્વારા કરાયો છે. ઈરાની સેન્ય કમાન્ડર કાસિમ સુલેમાનની હત્યા પછી મંગળવારે મોડી રાત્રે ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણે હુમલો કરાયો હતો.

Image result for Iran launches missile attacks on US facilities in Iraq"

માહિતી પ્રમાણે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો છે. જે ઓપરેશનનું નામ ‘શહીદ સુલેમાની’ રાખવામાં આવ્યું હતું. એક ડઝન કરતા વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. આ ઘટના પછી ઈરાનના એટમ પ્લાન્ટ પર સુરક્ષા પણ વધારી દેવાઈ છે. કારણ કે, અમેરિકા આ જગ્યાને નિશાન બનાવી શકે છે. આ સાથે એ દેશ પણ નિશાન બની શકે છે. જ્યાં અમેરિકી સેનાના ઠેકાણા છે. આ ઘટનાક્રમ વચ્ચે કેનેડાએ ઈરાકમાંથી પોતાના સેન્યને કુવૈત મોકલવાનો વિચાર કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોટી વિમાન દુર્ઘટના

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખુમૈની અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું હતું. જેમાં સવાર 170 યાત્રીકોના મોત નિપજ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">