નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગુજરાતના IPS અધિકારીને કરાયા બરતરફ, આ કેસમાં નહોતું કર્યું યોગ્ય કર્તવ્યનું પાલન

બિલ્કિસ બાનો કેસમાં એક આઈપીએસ અધિકારીને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે બિલ્કિસ બાનો કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે જેને લઈને આઈપીએસ અધિકારીને બરતરફ કરાયા છે.   Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, […]

નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગુજરાતના IPS અધિકારીને કરાયા બરતરફ, આ કેસમાં નહોતું કર્યું યોગ્ય કર્તવ્યનું પાલન
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 3:14 PM

બિલ્કિસ બાનો કેસમાં એક આઈપીએસ અધિકારીને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે બિલ્કિસ બાનો કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે જેને લઈને આઈપીએસ અધિકારીને બરતરફ કરાયા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

2002ના વર્ષમાં બિલ્કિસ બાનો કેસમાં આઈપીએસ આર એસ ભગોરાને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ કરી દેવાયા છે. આર એસ ભગોરા 31 મેના રોજ પોતાની નોકરીમાંથી રિટાયર્ડ થવાના હતા અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના આદેશથી તેમને એક દિવસ પહેલાં જ બરતરફ કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને તેને લઈને સરકાર દ્નારા કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો:  જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

બિલ્કિસ બાનોની સાથે 3 માર્ચ,2002ના રોજ સામૂહિક બળાત્કાર ગુજરાતમાં થયો હતો. જેમાં બિલ્કિસ બાનોના પરિવારના   7 લોકો માર્યા ગયા હતા અને તેમાં બિલ્કિસ બાનો જાન બચાવીને નીકળવામાં સફળ રહ્યાં હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણીમાં 50 લાખ રુપિયા આપવાનો ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો. વધુમાં બિલ્કિસ બાનોને સરકારી નોકરી આપવાની સાથે જવાબદાર અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. જેમાં સરકારે આઈપીએસ ભગોરા ઉપરાંત દાહોદના ડોક્ટર દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને બરતરફ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બિલ્કિસ બાનોની સાથે સામૂહિક બળાત્કાર કેસમાં અધિકારીઓ જેને પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નહીં તેને પર કાર્યવાહી કરવામાં આવી. જેમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી આર એસ ભગોરાને પણ બરતરફ  કરી દીધા છે. પોતાની ફરજ યોગ્ય રીતે બિલ્કિસ બાનો કેસમાં ન નિભાવવા બદલ આઈપીએસ અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થવાના એક દિવસ પહેલાં જ બરતરફ થવાનો વારો આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">