ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા

ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આર્યન ભરપૂર છે. ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા, તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ઘણા આવેલા છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટોરેલ ઓછું થાય છે. તેનાથી હેલ્થના પણ અનેક ફાયદા છે. ખજૂર ખાવાના […]

ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:20 PM

ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આર્યન ભરપૂર છે. ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા, તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ઘણા આવેલા છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટોરેલ ઓછું થાય છે. તેનાથી હેલ્થના પણ અનેક ફાયદા છે.

ખજૂર ખાવાના ફાયદા :

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

1).ખજૂરમાં કોલેસ્ટોરેલ નથી અને તેમાં ફેટ પણ ઓછી છે અને તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ઘણા બધા છે.

2). તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઈ કોલેસ્ટોરેલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1, બી2, બી3 અને બી5 આવેલા છે. અને વિટામિન એ અને વિટામિન સી પણ આવેલા છે.

3). તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તુરંત જ ઉર્જા આપે છે. કારણ કે તેમાં નેચરલી સુગર રહેલી છે. જેમ કે ગ્લુકોઝઝ સુક્રોઝ અને ફ્રુકટોઝ. તેનો વધુ ફાયદો મળે તે માટે દૂધમાં મિક્સ કરીને પીવાથી ખાંડ નાંખવી પડતી નથી અને સ્વાદ તથા પોષણ પણ મળે છે.

4). ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ

જેવા તત્વો આવેલા છે. જે આપણા શરીરમાં આવેલી નર્વ સિસ્ટમને સંતુલિત રાખવાનું કામ કરે છે. પોટેશિયમને જો જરૂરી પ્રમાણમાં રેગ્યુલરલી લેવામાં આવે તો વ્યક્તિને સ્ટ્રોકથી દૂર રાખે છે. દિવસમાં 2-3 ખજૂર ખાવાથી LDL કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

5). ઓછું લોહી હોય તો તેમને ખજૂર ખાવાનું કહેવામાં આવે છે. વિશેેેષ કરીને અમુક ઉંમરમાં આ ખજૂર ખાવાથી ખૂબ ફાયદો થાય છે. 15 થી 17 વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવા જોઈએ. મેનોપોઝ દરમ્યાન પણ રોજ 2-3 ખજૂર ખાવાથી એનિમિયા દૂર થાય છે.

6). ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વધે છે. વારંવાર થાક લાગવો, બેચેની લાગવી, પગના દુઃખાવાની સમસ્યા દૂર થાય છે.

7). વધુ પડતા પાતળા લોકો થોડો ખજૂર ખાય તો વજન વધારવામાં મદદ મળે છે. ખજૂર આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઈબર્સને કારણે કબજિયાત થતી નથી અને દ્રષ્ટિ સારી રહે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">