Video: છાણમાંથી લાકડા બનાવતું મશીન

Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે? Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી […]

Video: છાણમાંથી લાકડા બનાવતું મશીન
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 6:37 AM

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પશુપાલકોને ત્યાં વધુ સંખ્યામાં દુધાળા પશુઓ છે અને જે ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો છે, તેમના માટે છાણનો દરરોજ નિકાલ કરવો એ એક સૌથી મોટો પ્રશ્ન હોય છે. પારંપરિક રીતે ગાયના છાણનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ જ સિધ્ધાંત પર આધારિત મશીન હવે બજારમાં આવી ગયું છે. હવે ખેડૂતો કે પશુપાલકો છાણમાંથી લાકડું બનાવી અને તેનું વેચાણ કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છાણનો થશે હવે વધુ કાર્યક્ષમ ઉપયોગ અને છાણમાંથી મળશે હવે વધુ આવક. છાણમાંથી લાકડું બનાવતા મશીન દ્વારા ગાય અને ભેસના છાણમાંથી લાકડુ બનાવી શકાય છે. તેનું વેચાણ કરી છાણના વેચાણ કરતા વધારે આવક પણ મેળવી શકાય છે. છાણમાંથી બનતુ આ લાકડું વૃક્ષોના બનતા લાકડા કરતા બમણી ક્ષમતાથી આગ ઉત્પન કરે છે. તમામ ટેક્ષ સહિત આ મશીનની કિંમત રૂ.47250 છે અને તેમાં ટ્રાન્સ્પોટેશન ખર્ચ ઉમેરીએ તો તે રૂ.3000 થી 4000 જેટલો થાય છે એટલે કે લગભગ રૂ.51,000 જેટલી કુલ કિંમત થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">