શીના બોરા હત્યાકાંડ : ઈન્દ્રાણી મુખર્જીના કોર્ટમાં દાવાથી ફરીથી આવ્યો કેસમાં નવો વળાંક

શીના બોરા હત્યા કેસની આરોપી ઇન્દ્રાણી મુખરજીએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્દ્રાણી મુખરજીએ દાવો કર્યો છે કે 24મી એપ્રિલ, 2012ના રોજ કથિત રીતે શીનાની હત્યા કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી. તેના 6 મહિના સુધી તે જીવતી હતી. ઇન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીનાની હત્યાનો જે સમય […]

શીના બોરા હત્યાકાંડ :  ઈન્દ્રાણી મુખર્જીના કોર્ટમાં દાવાથી ફરીથી આવ્યો કેસમાં નવો વળાંક
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 12:53 PM

શીના બોરા હત્યા કેસની આરોપી ઇન્દ્રાણી મુખરજીએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્દ્રાણી મુખરજીએ દાવો કર્યો છે કે 24મી એપ્રિલ, 2012ના રોજ કથિત રીતે શીનાની હત્યા કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી. તેના 6 મહિના સુધી તે જીવતી હતી. ઇન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીનાની હત્યાનો જે સમય બતાવવામાં આવ્યો છે તેના 6 મહિના સુધી તે પોતાના મંગેતર રાહુલ મુખરજી સાથે રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
Top cop Rakesh Maria makes shocking revelations about Sheena Bora case in book 'Let Me Say It Now'

શીના

આ પણ વાંચો :   ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન

નોંધનીય છે કે સ્પેશિયલ CBI કોર્ટે મંગળવારે પાંચમી વખત ઇન્દ્રાણીની જામીની અરજી પર સુનાવણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કોર્ટને રાહુલ મુખરજીના કૉલ ડેટાના રેકોર્ડનો હવાલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે બંને વચ્ચે 27થી લઈને 28મી સપ્ટેમ્બર સુધી ટેક્સ્ટ મેસેજથી વાતચીત થતી હતી. ઇન્દ્રાણીએ કોર્ટમાં ત્રણ દિવસ સુધી રાહુલ અને શીના વચ્ચેની વાતચીત વાંચી સંભળાવી હતી. કોર્ટમાં જામીન અરજી પણ સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કહ્યુ કે, તેને જાણીજોઈને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

high-court-grants-bail-to-peter-mukherjee-after-five-years-in-sheena-bora-murder-case

પીટર મુખર્જી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત ઈંદ્રાણીએ કહ્યું કે ઓગસ્ટ 2015માં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી તે પછી તરત જ પીટર મુખર્જીએ પોતાના દીકરાઓ રાહુલ અને રબિનના ખાતામાં 6 કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેઓએ કહ્યું કે કથિત રીતે જે હત્યા થઈ તે તારીખથી લઈને તેમની ધરપકડ સુધીમાં તેને 19 વખત વિદેશ યાત્રા કરી હતી. જો કોઈ મેં આવું મર્ડર કર્યું હોય તો હું શા માટે પરત ભારત આવું? ઈન્દ્રાણી મુખર્જી સીબીઆઈ કોર્ટમાં જામીન અરજી કરી રહ્યાં છે જ્યારે પીટરને સ્વાસ્થ્યના કારણોસર જામીન કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">