રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે આવી રહ્યી છે નવી સિસ્ટમ, આવી રીતે મળશે એન્ટ્રી

રેલવે વિભાગ દ્વારા હવે એક નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે તમે ટિકીટ વિના કોઈપણ રેલવે સ્ટેશનની અંદર જ નહીં જઈ શકો. સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.   TV9 Gujarati Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? […]

રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે આવી રહ્યી છે નવી સિસ્ટમ, આવી રીતે મળશે એન્ટ્રી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 2:22 PM

રેલવે વિભાગ દ્વારા હવે એક નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે તમે ટિકીટ વિના કોઈપણ રેલવે સ્ટેશનની અંદર જ નહીં જઈ શકો. સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતના રેલવે સ્ટેશનો પર લોકોની ભીડ ઓછી કરવા માટે રેલવે વિભાગ હવે નવો નિયમ લાવી રહી છે. જેમાં જેની પાસે ટિકીટ છે જે તે હવે કોઈપણ રેલવે સ્ટેશનમાં પ્રવેશી શકશે. હવે આ માટે સ્પેશિયલ મશીનો લગાવવામાં આવશે અને તેના દ્વારા સંચાલન કરાશે. જેવી રીતે એરપોર્ટમાં એન્ટ્રી અને એક્ઝીટ હોય છે તેવી જ વ્યવસ્થા અહીં કરવામાં આવશે. આ સુવિધા રેલવે વિભાગ પોતાના મુસાફરોની સુરક્ષા વધારવા માટે લાવી રહી છે.

આ પણ વાંચો:  જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

ભારતમાં જેટલાં પણ રેલવે સ્ટેશન A અને A1 કેટેગરીના છે તેમાં ખાસ કરીને આ સુવિધા લાગુ કરવામાં આવશે. એવી રીતે ગેટ લગાવવામાં આવશે જેના લીધે જો તમારી પાસે ટ્રેનની ટિકીટ હશે તો જ તમે અંદર જઈ શકશો. આ માટે રેલવે વિભાગે 115 કરોડ રુપિયાનું પેકેજ પણ જાહેર કર્યું છે. વધુમાં મોસમ વિભાગની સાથે પણ રેલવે વિભાગ હવે કામ કરશે અને ક્યાં કેટલો વરસાદ છે તેની જાણકારી મેળવીને ટ્રેનોનું સંચાલન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ મૌસમ વિભાગની સીધી સિસ્ટમ પણ વિવિધ રેલવે સ્ટેશનોમાં લગાવવામાં આવશે જેના દ્વારા ટ્રેનોનું પરિચાલન સરળતાથી કરી શકાશે. મોસમ વિભાગના ડેટા રેલવે વિભાગ મોનિટર કરી શકશે અને તેના પરથી પોતાના નિર્ણય લઈ શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">