રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના
ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. Web Stories View more ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન […]
ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: 5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક
રેલવે વિભાગ દ્વારા દરેક ઝોનલ ઓફિસને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં દરેક કર્મચારીની માહિતી માગવામાં આવી છે. ખાસ કરીને એવા કર્મચારી જેમની ઉમ્ર 55 વર્ષથી વધારે હોય અથવા તો 2020 સુધીમાં જેમના નોકરીમાં 30 વર્ષ થયા હોય. આવા કર્મચારીઓની માહિતી મગાવવામાં આવી છે. તેઓની નિયમિતતા, શારીરિક ફિટનેસ અને અનુશાસનને લઈને ડેટા મગાવવામાં આવ્યા છે જેના આધારે રેલવે વિભાગ નિર્ણય લેશે.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોકરી પુરી થયા પહેલાં જ રિટાર્યરમેન્ટ આપીને સરકાર જે કર્મચારીઓનું પરફોર્મન્સ સારું નથી તેમને અલવિદા કહી રહી છે. રેલવે વિભાગ પર બોજો ઓછો કરવા માટે સરકાર આવો નિર્ણય લઈ શકે છે. હાલ સરકાર ફક્ત ડેટા મગાવી રહી છે જેના આધારે અન્ય કાર્યવાહી કરવામાં આવશે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]