કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય

22 માર્ચે લાગનારા જનતા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ 21 માર્ચની અડધી રાતથી (12 વાગ્યાથી) 22 માર્ચ રાત્રે 10 વાગ્યા સુધી તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. જો કે, સવારે સાત વાગ્યે શરૂ થયેલી ટ્રેનો કોઈપણ અવરોધ વિના તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ […]

કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:37 PM

22 માર્ચે લાગનારા જનતા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ 21 માર્ચની અડધી રાતથી (12 વાગ્યાથી) 22 માર્ચ રાત્રે 10 વાગ્યા સુધી તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. જો કે, સવારે સાત વાગ્યે શરૂ થયેલી ટ્રેનો કોઈપણ અવરોધ વિના તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે.

69 years old Italy origin man died of Coronavirus in Jaipur, Rajasthan. Total COVID19 death toll rises to 5 in India Desh ma corona virus na karane aa rajya ma thayu 1 vyakti nu mot aatyar sudhi kul 5 loko na mot

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડએ જણાવ્યું કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં કેટરિંગની સુવિધા આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે. IRCTCનું કહેવું છે કે ફુટ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ, ખોરાક અને સેલ કિચન પણ બંધ રહેશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સવારે 4 વાગ્યાથી રોકી દેવામાં આવશે. તેની સાથે જ લોકલ ટ્રેન સેવાઓને ઘટાડીને ન્યૂનતમ સ્તર પર લાવવામાં આવશે. રેલવે અધિકારીઓ મુજબ જનતા કર્ફ્યુ દરમિયાન કુલ 2400 મુસાફરી ટ્રેન બંધ રહેશે. તેમાં 1,300 મેલ એક્સપ્રેસ ગાડીઓ, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં લોકલ ટ્રેન સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રેલવે પહેલા જ બિનજરૂરી યાત્રા ટાળવા માટે 245 ટ્રેન રદ કરી ચૂક્યુ છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઓન બોર્ડ કેટરિંગ સર્વિસને પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના સંકટને લઈ આગામી 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યુ છે. વડાપ્રધાને કહ્યું કે આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકોને છોડીને કોઈને પણ ઘરની બહાર ના નીકળવું જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">