NRIનું સ્ટેટસ મેળવવા માટે ભારતીય નાગરિકે આટલા દિવસ દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે

NRI બનીને ટેક્સની જાળમાં આવવાથી બચતાં લોકો માટે મોદી સરકારે આયકર નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં કોઈ પણ જગ્યાએ ટેક્સ ભરતો નથી તો તેને ભારતીય નાગરિક માનવામાં આવશે અને અહીં તેની દુનિયાભરમાંથી થયેલી કમાણી પર ટેક્સ લેવામાં આવશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]

NRIનું સ્ટેટસ મેળવવા માટે ભારતીય નાગરિકે આટલા દિવસ દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે
Follow Us:
| Updated on: Dec 11, 2020 | 10:37 PM

NRI બનીને ટેક્સની જાળમાં આવવાથી બચતાં લોકો માટે મોદી સરકારે આયકર નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં કોઈ પણ જગ્યાએ ટેક્સ ભરતો નથી તો તેને ભારતીય નાગરિક માનવામાં આવશે અને અહીં તેની દુનિયાભરમાંથી થયેલી કમાણી પર ટેક્સ લેવામાં આવશે.

Ahmedabad Common people react to Budget 2020

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલની વ્યવસ્થામાં જો કોઈ ભારતીય નાગરિક ભારતમાંથી 182 દિવસથી વધારે દુનિયાના બીજા દેશમાં રહે છે તો તે NRI બની જાય છે પણ બદલાયેલી વ્યવસ્થામાં જો કોઈ ભારતીય નાગરિકને NRIના સ્ટેટસનો ફાયદો લેવો છે તો તેને ભારતમાં એક વર્ષમાં 120 દિવસથી વધારે રોકાવું પડશે નહીં. બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે એક ભારતીય નાગરિકને NRI બનવા માટે તેને ભારતમાંથી 240 દિવસ બહાર દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બજેટ રજૂ કર્યા પછી એક પત્રકાર પરિષદમાં મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઘણા લોકો એક નાણાકીય વર્ષમાં વર્ષના 365 દિવસ એવા પસાર કરે છે કે જેથી તેઓ વિશ્વના કોઈ પણ દેશના નાગરિક નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગ્લોબલ કમાણી પર ભારતમાં લાગશે ટેક્સ

નવી વ્યવસ્થામાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં કોઈ પણ દેશનો નાગરિક નથી તો તેને ભારતનો નાગરિક માનવામાં આવશે અને તેની દુનિયાભરની કમાણી(ગ્લોબલ કમાણી) પર ભારતમાં ટેક્સ લગાવવામાં આવશે.

નાણા મંત્રાલયને જાણવા મળ્યું કે ઘણા લોકો એવા છે જે દુબઈ જેવા શહેરમાં પોતાનો સમય પસાર કરે છે, જ્યાં ઝીરો ટેક્સ લાગે છે. કરવેરા નિષ્ણાંત માને છે કે આવા ભારતીય જે માત્ર ટેક્સ બચાવવા માટે દેશની બહાર રહે છે તેમના માટે સરકારનું આ પગલું એક મોટો ઝટકો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">