ભારત, ફ્રાંસ અને બ્રિટન સહિત અનેક દેશોના નાગરીકોને ચીનમાં પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો, જાણો કેમ

ભારતમાં આવેલા ચીની દુતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ચીન એ ભારતથી વિદેશી નાગરીકોના પ્રવેશ પર અસ્થાયી સ્વરુપથી નિલંબીત કરી દેવાનો ફેંસલો કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંજુરી પ્રાપ્ત વિઝા ધરાવનાર કે રેસિડેન્ટ પરમીટ વાળા વિદેશી નાગરીક પણ ચીનમાં પ્રવેશ નહીં કરી શકે. ચીને જે દેશોમાંથી આવતા નાગરીકો પર પ્રવેશ પર […]

ભારત, ફ્રાંસ અને બ્રિટન સહિત અનેક દેશોના નાગરીકોને ચીનમાં પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો, જાણો કેમ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 8:22 PM

ભારતમાં આવેલા ચીની દુતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ચીન એ ભારતથી વિદેશી નાગરીકોના પ્રવેશ પર અસ્થાયી સ્વરુપથી નિલંબીત કરી દેવાનો ફેંસલો કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંજુરી પ્રાપ્ત વિઝા ધરાવનાર કે રેસિડેન્ટ પરમીટ વાળા વિદેશી નાગરીક પણ ચીનમાં પ્રવેશ નહીં કરી શકે. ચીને જે દેશોમાંથી આવતા નાગરીકો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમાં ભારત ઉપરાંત બ્રિટન, ફ્રાંસ, બેલ્જીયમ તથા ફીલીપાઈન્સ પણ આ યાદીમાં સામેલ છે. આ દરમ્યાન ભારતીય વિદેશ મંત્રાલયે પણ ચીની દુતાવાસ દ્વારા કરવામાં આવેલી ઘોષણાને એક અસ્થાયી ઉપાય ગણાવ્યો છે. સમય સાથે તેમાં બદલાવ કરવામાં આવશે. આ પગલુ ભારત કેન્દ્રીત નથી, અન્ય દેશો પણ આ પ્રકારના પગલા ભરી ચુક્યા છે અને તેની ઘોષણા કરી ચુક્યા છે. 

Indian, france ane britain sahit anek desho na nagriko ne china ma pravesh par ashthai pratibandh lagavayo jano kem

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નવી દિલ્હીમાં ચીની દુતાવાસે એક નિવેદન દ્વારા જાણકારી આપી હતી કે, કોવિડ-19 મહામારીને લઈને આ ઘોષણા કરવામાં આવી રહી છે કે ચીનમાં ભારતથી વિદેશી નાગરીકોને પોતાના ત્યાં પ્રવેશ અસ્થાયી રુપથી વિલંબીત કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં ચીનના દુતાવાસ, વાણિજ્ય દુતાવાસ મંજુરી પ્રાપ્ત ચીનના વિઝા અથવા રેસિડેન્ટ પરમિટ ધારક માટે સ્વાસ્થ્ય ઘોષણા ફોર્મ પર મહોર લગાવવામાં આવશે નહીં. આ નિવેદન ચીની દુતાવાસની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે, આ પ્રતિબંધમાં ચીની રાજદુતીય, સેવા, શિષ્ટાચાર અને સી વિઝા ધારક વિદેશીને પ્રભાવિત નહીં કરવામાં આવે. જે અન્ય લોકોની યાત્રા પર પ્રતિબંધ લગાવાવમાં આવ્યો છે, તેમાં બ્રિટન, બેલ્જીયમ અને ફીલીપાઈન્સ પણ સામેલ છે. નિવેદનમાં કહેવાયુ છે કે, ચીની દુતાવાસ અને વાણિજ્ય દુતાવાસ દેશની ઉપરોક્ત શ્રેણીના ધારકો માટે સ્વાસ્થ ઘોષણા પત્ર પર મહોર નહીં લગાવવામાં આવે. 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Indian, france ane britain sahit anek desho na nagriko ne china ma pravesh par ashthai pratibandh lagavayo jano kem

આ પણ વાંચો: ભરૂચ: બોરી ગામના ગામતળાવમાં મગર નજરે પડતા વનવિભાગે પાંજરું ગોઠવી ઝડપી પાડયો

સંયુક્ત રાજ્ય અમેરીકા, ફ્રાંસ અને જર્મનીના યાત્રીકોએ અલગથી સ્વાસ્થ્ય પરીક્ષણ પરીણામ રજુ કરવાનુ રહેશે. ચીને બ્રિટનથી યાત્રા કરવા વાળા બીન ચીની નાગરીકો માટે પણ અસ્થાયી રુપથી પાબંધી લગાવી છે, ભલે તેમની પાસે વિઝા અને નિવાસી પરમીટ હોય. બ્રિટેનને બીન ચીની યાત્રીઓ માટે અસ્વિકૃતી આવવા માટે પણ ઈંગ્લેન્ડે એક માસ માટે લોકડાઉન પ્રવેશ કરવાનો પણ ગણવામાં આવી રહ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસથી મોતનો આંકડો યુરોપમાં સૌથી વધુ છે. અહી પ્રતિ દિવસ 20 હજારથી વધુ નવા કોરોના વાયરસના દર્દી નોંધાઈ રહ્યા છે. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">