IND vs WI 1st ODI: રવિન્દ્ર જાડેજાના રન આઉટ મામલે બોલ્યા કેપ્ટન કોહલી, બહાર બેઠેલા લોકો મેચ ના ચલાવી શકે

વેસ્ટ ઈન્ડીઝે ભારતને પ્રથમ વન-ડે મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 8 વિકેટ પર 287 રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 2 વિકેટ પર 291 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાનું રનઆઉટ થવું ચર્ચા રહ્યું છે. આ મામલે કેપ્ટન કોહલીએ પણ […]

IND vs WI 1st ODI: રવિન્દ્ર જાડેજાના રન આઉટ મામલે બોલ્યા કેપ્ટન કોહલી, બહાર બેઠેલા લોકો મેચ ના ચલાવી શકે
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 5:28 AM

વેસ્ટ ઈન્ડીઝે ભારતને પ્રથમ વન-ડે મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 8 વિકેટ પર 287 રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 2 વિકેટ પર 291 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાનું રનઆઉટ થવું ચર્ચા રહ્યું છે. આ મામલે કેપ્ટન કોહલીએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ભારતીય કેપ્ટને કહ્યું કે જ્યારે ફિલ્ડરે પુછ્યુ કે ‘હાઉ ઈઝ ધેટ’ અને અમ્પાયરે કહી દીધુ કે ‘નોટ આઉટ’ તો વાત પુરી થઈ જાય છે. બહાર બેઠેલા લોકો મેચ ચલાવી શકતા નથી. બહાર બેઠેલા લોકો ટીવી જોઈને ફિલ્ડર્સને કહી ના શકે કે અમ્પાયરના નિર્ણયનો બીજી વખત રિવ્યુ કરવામાં આવે. મેં ક્રિકેટમાં આવું ક્યારેય જોયુ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોહલીએ કહ્યું કે હું જાણતો નથી કે નિયમ શું છે, ક્યાંકને ક્યાંક તો લાઈન ખેંચવી પડશે. મને લાગે છે કે રેફરી અને અમ્પાયરે આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ. આપણે જોવું જોઈએ કે ક્રિકેટમાં સાચી વસ્તુ થવી જોઈએ. બહાર બેઠેલા લોકો મેચ નિર્ધારિત કરી શકે નહીં અને અહીંયા એવું થયુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેચ દરમિયાન 48મી ઓવરમાં જાડેજાએ ઝડપી 1 રન લેવા માટેનો પ્રયત્ન કર્યો પણ ફિલ્ડરે નોન-સ્ટ્રાઈકર જોન પર વિકેટ પર સીધો થ્રો માર્યો. અમ્પાયર શોન જોર્જે શરૂઆતમાં તેમને આઉટ ના આપ્યો પણ રિવ્યુમાં જોવા મળ્યું કે જાડેજા તેમની ક્રીઝ સુધી પહોંચી શક્યા નહતા. ત્યારે વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓએ કોઈ જોરદાર અપીલ કરી નહતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેદાનમાં હાજર અમ્પાયરે ખુબ સમય પછી થર્ડ અમ્પાયરને નિર્ણય પુછ્યો, ત્યાં સુધી સ્ક્રીન પર સમગ્ર ઘટનાક્રમ બતાવવામાં આવી ચૂક્યો હતો. રોસ્ટન ચેજે મિડ-વિકેટથી સીધો થ્રો વિકેટમાં માર્યો હતો. તેમને અમ્પાયરને અપીલ પણ કરી હતી પણ અમ્પાયરે આઉટ આપ્યો નહતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">