શમી અને રાયડુની મદદથી ‘વિરાટ સેના’એ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ પર કર્યો કબ્જો  

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડેની શ્રેણીને ભારતે 4-1થી પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો છેલ્લો મુકાબલો ભારતે 35 રનથી જીતીને સીરીઝ પર વિજય મેળવી લીધો હતો. પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું […]

શમી અને રાયડુની મદદથી 'વિરાટ સેના'એ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ પર કર્યો કબ્જો  
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 11:03 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડેની શ્રેણીને ભારતે 4-1થી પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો છેલ્લો મુકાબલો ભારતે 35 રનથી જીતીને સીરીઝ પર વિજય મેળવી લીધો હતો.

પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું હતું. આ 253 રનના લક્ષ્યને સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર ઉતરી હતી પણ તે માત્ર 44.1 ઓવરમાં જ આઉટ થઈને 217 રનનું જ લક્ષ્ય સર કરી શકી હતી.

આ મેચ ભારતને જીતાડવામાં અંબાતી રાયડુ અને વિજય શંકરનો ફાળો મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે તેમને ભાગીદારીની 22.2 ઓવરમાં ભારતીય ટીમને 98 રન અપાવ્યાં હતાં. 90 રનની પારી રમનારા અંબાતી નાયડુને પ્લેયર ઓફ દ મેચ અને જ્યારે મોહમ્મદ શમીને મેન ઓફ દ સીરીઝ તરીકે પસંદગી કરાઈ છે.  આ ક્રિકટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ ધરતી પર 5માંથી 4 મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી હોય.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

[yop_poll id=”1034″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">