ભારતીય સેનાને મળશે સાડા સાત લાખ ‘એકે-203’, દુનિયાની સૌથી આધુનિક રાયફલથી દુશ્મનો પણ થરથર કાંપશે, શું છે ખાસિયત?

વડાપ્રધાન મોદીએ આજે અમેઠીમાં ભારતીય સેનાને મજબૂત બનાવવા માટે દુનિયાની સૌથી પ્રખ્યાત એકે-203 રાયફલ એકે 47નું અપગ્રેડ વર્ઝન છે. આનાથી સજ્જ થયાં પછી સેનાની મારક ક્ષમતામાં વધારો થશે. આ પણ વાંચો : Breaking News: ભારતના દુશ્મન નંબર-1 મસૂદ અઝહરનું મોત થયા હોવાના સમચાર હાલ સેના પાસે ઈન્સાસ રાયફલ આર્મી, નેવી અને એરફોર્સ પાસે હાલ ભારતમાં […]

ભારતીય સેનાને મળશે સાડા સાત લાખ 'એકે-203', દુનિયાની સૌથી આધુનિક રાયફલથી દુશ્મનો પણ થરથર કાંપશે, શું છે ખાસિયત?
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 2:37 PM

વડાપ્રધાન મોદીએ આજે અમેઠીમાં ભારતીય સેનાને મજબૂત બનાવવા માટે દુનિયાની સૌથી પ્રખ્યાત એકે-203 રાયફલ એકે 47નું અપગ્રેડ વર્ઝન છે. આનાથી સજ્જ થયાં પછી સેનાની મારક ક્ષમતામાં વધારો થશે.

આ પણ વાંચો : Breaking News: ભારતના દુશ્મન નંબર-1 મસૂદ અઝહરનું મોત થયા હોવાના સમચાર

હાલ સેના પાસે ઈન્સાસ રાયફલ આર્મી, નેવી અને એરફોર્સ પાસે હાલ ભારતમાં તૈયાર કરવામાં આવેલી ઈન્સાસ રાયફલ છે. આ ઈન્સાસની જગ્યાએ તેઓને એકે-203 આપવામાં આવશે. તેના માટે રશિયાની કંપની સાથે કરાર કરવામાં આવ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સૌ પ્રથમ એકે-203 રાયફલ સેના, વાયુસેના અને નૌસેના આપવામાં આવશે. જે પછી અર્ધસૈનિક અને રાજ્ય પોલીસ દળને પણ તેના સજ્જ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગામી 15થી 20 વર્ષોમાં તમામ દળ આ રાયફલથી સજ્જ હશે.

આ માટે રક્ષા મંત્રાલયે અમેરિકી કંપની પાસેથી પણ રાયફલ ખરીદવાનો કરાર કર્યો છે. 7.69 એમએમ બોરવાળી 59 કેલિબરની સિગસોર રાયફલ તે જવાનોને આપવામાં આવશે જે કોઇ પણ મુશ્કેલીઓમાં સામનો કરવા માટે તૈયાર રહેશે.

એકે ફેમેલિની એકે-203 સૌથી અપડેટ રાયફલની એક અસોલટ રાયફલ છે. જે તેની એક્યુરેસી માટે પ્રખ્યાત છે. જેને ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક રીતે ઉપયોગ કરી શકાય છે. હાલમાં એકે-47 છે જે સૌથી બેઝિક મોડલ છે અને ત્યાર બાદ 74,56,100 અને 200 સીરીઝ આવી ચુકી છે.

લાંબા સમયથી ઈન્સાસ રાયફલને લઈને સરકારને સતત ફરિયાદો આવી રહી હતી. જો કે નોંધનીય છે કે 10 વર્ષ પહેલાં નવી રાયફલોની ખરીદવાની યોજના બની હતી પરંતુ કોઈને કોઈ વિઘ્ન આવતું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">