દિવાળીના તહેવારમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મીઠાઈની વહેંચણી થશે નહીં

દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં. આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે […]

દિવાળીના તહેવારમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મીઠાઈની વહેંચણી થશે નહીં
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 3:52 AM

દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં.

Image result for india pakistan border sweets exchange

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સૂત્રો મુજબ પ્રોટોકોલ પ્રમાણે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દિવાળીના તહેવારની મીઠાઈ પાકિસ્તાનના તમામ ઉચ્ચ કાર્યાલયમાં પહોંચાડે છે. પાકિસ્તાનની ISI દ્વારા પ્રોટોકોલ પ્રમાણે ભારતીય હાઈકમિશનની મીઠાઈનું સ્વાગત કર્યું પરંતુ તેને પાછી મોકલાવી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો સાથે બોર્ડર પર પણ પાકિસ્તાનના જવાનો ભારતની મીઠાઈનો સ્વીકાર કરશે નહીં. જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયા બાદ પાકિસ્તાનને તેની ઓકાત દેખાઈ ચૂકી છે. જેને લઈ સતત ભારતની બોર્ડર પર ફાયરિંગ જેવી હરકત કરી રહ્યું છે. જો કે ભારતના જવાનોએ પણ પાકિસ્તાનને જવાબ દેવામાં વાર લગાવી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">