પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાને પોતાની સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી છે. તેને જોતાં ભારત તરફથી પણ મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ અનુસાર કર્નલ રેન્કના અધિકારીઓ અત્યાર સુધી આર્મી હેડક્વાર્ટર પર જ […]

પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે
Follow Us:
| Updated on: Mar 08, 2019 | 6:09 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાને પોતાની સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી છે. તેને જોતાં ભારત તરફથી પણ મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

એક અહેવાલ અનુસાર કર્નલ રેન્કના અધિકારીઓ અત્યાર સુધી આર્મી હેડક્વાર્ટર પર જ રહેતાં હતાં પરંતુ હવે તેમને પણ સરહદ પર પોસ્ટિંગ આપાવમાં આવશે. તેમજ તેમને પણ યુદ્ધ સમયે મેદાન પર રહેવું પડશે. એક રિપોર્ટના અનુસાર હાલમાં યુદ્ધના મોરચે અધિકારીઓની સંખ્યા ઓછી છે. જેને જોતાં આ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સેના તરફથી સેલામાં આવેલા આ નિર્ણયના કારણે 230 અધિકારીઓ દુશ્મનોની સામે યુદ્ધ કરતાં જોવા મળશે. રક્ષા મંત્રાલયના અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલી સ્થિતિને જોતાં આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેના માટે હેડકવાર્ટર પર રહેલાં જવાનોને સરહદ પર મોકલવામાં આવશે.

છેલ્લા થોડાં સમયથી પાકિસ્તાન દ્વારા સતત સરહદીય વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરહદ પર ભારતને ઉશ્કેરવાનું કામ કરી રહ્યું તેનો જવાબ આપવામાં ભારત પણ પાછું પડી રહ્યું નથી. જો કે હાલના નિર્ણય માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી જે આખરે અમલમાં લેવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">