જો કોઈનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો આ રીતે શોધી શકો છો, વાંચો વિગત

જ્યારે પણ આપણો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેના ફરીથી દૂરપયોગને ચિંતા રહેતી હોય છે. ભારત સરકારે કોઈપણ મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેને શોધવા મદદ મળે અને ખોટો દૂરપયોગ ના થાય તે માટે એક પોર્ટલની રચના કરી છે. આવો જાણીએ કે કેવી રીતે કોઈપણ ખોવાયેલા ફોનનો દૂરપયોગ ના થાય તે માટે સરકારના પોર્ટલનો ઉપયોગ કરી શકાય? […]

જો કોઈનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો આ રીતે શોધી શકો છો, વાંચો વિગત
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 12:51 PM

જ્યારે પણ આપણો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેના ફરીથી દૂરપયોગને ચિંતા રહેતી હોય છે. ભારત સરકારે કોઈપણ મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેને શોધવા મદદ મળે અને ખોટો દૂરપયોગ ના થાય તે માટે એક પોર્ટલની રચના કરી છે. આવો જાણીએ કે કેવી રીતે કોઈપણ ખોવાયેલા ફોનનો દૂરપયોગ ના થાય તે માટે સરકારના પોર્ટલનો ઉપયોગ કરી શકાય?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આ પણ વાંચો :  સાયરસ મિસ્ત્રીની નિયુક્તિને ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં પડકારી, કહ્યું ‘તરત સુનાવણી કરો’

આ સિસ્ટમને સેન્ટર ફોર ડેવલ્પમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં દિલ્હી પોલીસે પણ મદદ કરી છે. આ પોર્ટલનું ટેસ્ટિંગ સપ્ટેમ્બર મહિનામાં જ કરી દેવાયું હતું. આ પોર્ટલની મદદથી ચોરાયેલા ફોન અંગે માહિતી મેળવી શકાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સ્ટેપ્સને કરવાના રહેશે ફોલો

india-launched-new-portal-to-find-lost-mobile-phones 1. સૌથી પહેલાં તમારા ફોન ખોવાયો હોય તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં લખાવવાની રહેશે. 2. નંબર બ્લોક થયા બાદ એફઆઈઆરની કોપી અને આઈડીપ્રુફ સાથે નવા મોબાઈલ નંબર માટે એપ્લિકેશન આપો. 3. હવે ફોનના આઈએમઈઆઈ નંબર બ્લોક કરાવવા માટે સરકારના પોર્ટલ ceir.gov.in પર જાઓ. 4. આ પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 5. આ બાદ તમને એક રિકવેસ્ટ આઈડી મોકલવામાં આવશે. 6. આ રિકવેસ્ટ આઈડી દ્વારા તમે તમારો મોબાઈલ ફોનને ટ્રેક કરી શકો છો. 7. જો તમને મોબાઈલ ફોન પરત મળી જાય તો ફરીથી આઈએમઈઆઈ નંબરને અનબ્લોક કરાવીને તમે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે IMEI નંબરનું કલોનિંગ કરવામાં આવે છે કે એટલે કે એવો જ ડુપ્લીકેટ નંબર બનાવવામાં આવે છે. આમ જો કોઈ દૂરપયોગ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. જો તમે આ પોર્ટલ પર IMEI નંબર જ બ્લોક કરાવી દીધો હશે તો કોઈ તમારા ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. તે ફોન તે કંઈ કામનો જ રહેશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">