ભારત-ઓસ્ટ્રેલીયા વન ડે સિરીઝનો રોમાંચ ચરમસીમા પર, મેચની ટિકિટો મીનીટોમાં જ વેચાઈ ગઈ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ સીરીઝની રાહ દુનિયાભરના ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે. બંને ટીમોના વચ્ચેની ત્રણ વન ડે મેચોની સીરીઝ આગામી 27 નવેમ્બરથી શરુ થનારી છે, આમ હવે રાહ જોવાનો સમય ખતમ થવા પર ગણાઈ રહ્યો છે. 3 મેચોની વન ડે સીરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝ અને ચાર મેચોની ટેસ્ટ […]

ભારત-ઓસ્ટ્રેલીયા વન ડે સિરીઝનો રોમાંચ ચરમસીમા પર, મેચની ટિકિટો મીનીટોમાં જ વેચાઈ ગઈ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 20, 2020 | 10:57 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ સીરીઝની રાહ દુનિયાભરના ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે. બંને ટીમોના વચ્ચેની ત્રણ વન ડે મેચોની સીરીઝ આગામી 27 નવેમ્બરથી શરુ થનારી છે, આમ હવે રાહ જોવાનો સમય ખતમ થવા પર ગણાઈ રહ્યો છે. 3 મેચોની વન ડે સીરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝ અને ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમાનારી છે. વિશ્વની બે મજબુત ટીમો વચ્ચે સીરીઝ કોરોના વાઈરસ વચ્ચે આયોજીત થઈ રહી છે. જોકે આ દરમ્યાન રાહતની વાત તો એ છે કે સીમિત ઓવરની ક્રિકેટની આ છ મેચોમાંથી 5 મેચોની ટીકીટો થોડાક જ સમયમાં વેચાઈ ગઈ છે.

India-australia one day series no romanch charamsima par match ni ticketo minito ma j vechai gai

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડનીમાં પ્રથમ વન ડે રમાનારી છે. કોરાના વાયરસને લઈને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું ધ્યાન રાખીને દર્શકોને મેદાનમાં હાજર રહી શકવા અંગે મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે વન ડે અને ટી-20 સીરીઝના માટે ટિકીટોનું વિતરણ શરુ કરવામાં આવ્યુ હતુ. જેમાં પાંચ મેચોની મોટાભાગની ટિકીટો માત્ર 1,440 મિનીટ એટલે કે ચોવીસ કલાક થી પણ ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. બતાવી દઇએ કે પ્રથમ મેચ થશે જેમાં કોરોનાને લઇને 117 દિવસ બાદ દર્શકોની ઉપસ્થિતી જોવા મળશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા ઈંગ્લેન્ડે વેસ્ટઇન્ડીઝ, ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાનની યજમાની કરી હતી. જોકે ત્યારે પણ દર્શકોને મેદાનમાં જવાની અનુમતિ નહોતી. આમ તે બધી જ મેચો પણ ખાલી સ્ટેડીયમમાં રમાઈ હતી. અહી સુધી કે ઈન્ડિયન પ્રિમીયર લીગની યુએઈમાં આયોજીત 13મી સિઝનમાં પણ દર્શકોને મેદાનમાં જવાની અનુમતી અપાઈ નહોતી. આઇપીએલ 2020ની તમામ મેચો શારજહાં, દુબઇ અને અબુધાબીમાં આયોજીત કરવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

India-australia one day series no romanch charamsima par match ni ticketo minito ma j vechai gai

ભારત અને ઓસેટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝના મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને ઓવલના મેદાન પર રમાનાર છે. જેમાં સ્ટેડીયમની ક્ષમતાના અડધો અડધ જ પ્રેક્ષકોને મેચ દરમ્યાન હાજર રહેવા મળી શકશે. વન ડે અને ટી-20 સીરીઝના બાદ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 17 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડમાં રમવામાં આવશે. જે પીંક બોલ સાથે ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ 26 ડિસેમ્બરે બીજી ટેસ્ટ મેલબોર્નમાં , 3, જાન્યુઆરીએ ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં અને 15 જાન્યુઆરીએ બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">