Ind vs Aus ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા શ્રેષ્ઠ વિકલ્પઃ શોએબ અખ્તર 

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુર્વ સ્પિડ સ્ટાર શોએબ અખ્તરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સોંપવી જોઇએ. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન હંમેશા ટીમને ફ્રંન્ટ લીડ કરતો રહ્યો છે.   હવે શોએબ અખ્તરનુ માનવુ છે કે, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં એક શાનદાર […]

Ind vs Aus ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા શ્રેષ્ઠ વિકલ્પઃ શોએબ અખ્તર 
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 18, 2020 | 11:52 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુર્વ સ્પિડ સ્ટાર શોએબ અખ્તરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સોંપવી જોઇએ. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન હંમેશા ટીમને ફ્રંન્ટ લીડ કરતો રહ્યો છે.

હવે શોએબ અખ્તરનુ માનવુ છે કે, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં એક શાનદાર તક છે કે રોહિતને ટેસ્ટની કેપ્ટનશીપ સોંપવામાં આવે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી કાંગારુ ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમીને ભારત પરત ફરી જનાર છે. જોકે ત્યાર બાદ વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે મોજુદ હશે. જોકે અખ્તરને લાગી રહ્યુ છે કે વિરાટની ગેરહાજરી દરમ્યાન રોહિત શર્માએ ટેસ્ટ ટીમની આગેવાની કરવી જોઇએ.

વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઘાતક બોલીંગ કરીને મશહૂર થયેલા શોએબ અખ્તરનુ માનવુ છે કે, વિરાટ કોહલી વર્ષ 2010 થી લગાતાર ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમી રહ્યો છે. તેણે શર્માને એક ફોર્મેટમાં કેપ્ટનશીપ સોંપવાના અંગે વિચાર કરવો જોઇએ.

શોએબ અખ્તરે કહ્યુ છે કે, જો વિરાટ કોહલી થાકેલી સ્થિતી અનુભવતા હોય તો તેણે રોહિત શર્માને એક ફોર્મેટમાં કેપ્ટન બનાવવાના અંગે વિચાર કરવો જોઇએ. મેં તેના ચહેરા પર આઇપીએલ દરમ્યાન થકાન જોઇ હતી. રોહિત શર્મા આમ પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ નિભાવવા માટે પુરી રીતે તૈયાર છે.

આપને એ પણ જણાવી દઇએ કે રોહિત શર્માની આગેવાનીમાં આઇપીએલ 2020માં મુંબઇ ઇન્ડિયન્સ પાંચમી વખત વિજેતા બની શકી છે. બસ તેની આ સફળતાને લઇને ક્રિકેટના નિષ્ણાંતો પણ આઇપીએલ પુર્ણ થઇ ત્યાર થી રોહિતને કેપ્ટનના રુપમાં આગળ વધતો જોવા લાગ્યા છે.

જેમકે ભારતીય ટીમની ટી-20 ફોર્મેટ ના કેપ્ટન તરીકે પણ તેની માંગ ને વધારવા લાગ્યા છે. જોકે આ અંગે અગાઉ પણ આજ પ્રકારની વાતો ઉઠી હતી, પરંતુ વિરાટ કોહલી કે બીસીસીઆઇ તરફ થી કોઇ જ પ્રતિક્રિયા સામે નથી આવી શકી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">