મોરારીબાપુએ અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી, જુઓ VIDEO

મોરારીબાપુએ એક કથામાં નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. મોરારીબાપુએ અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી કરી છે. તેમણે કથામાં કહ્યું કે અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે ત્યારે સરદારની યાદ અપાવે છે. રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ આ નિવેદન આપ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

મોરારીબાપુએ અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 26, 2020 | 7:37 AM

મોરારીબાપુએ એક કથામાં નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. મોરારીબાપુએ અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી કરી છે. તેમણે કથામાં કહ્યું કે અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે ત્યારે સરદારની યાદ અપાવે છે. રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ આ નિવેદન આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો :   ગણતંત્ર દિવસ પર જ આ રાજ્યમાં 4 બોંબ બ્લાસ્ટ, સુરક્ષા પર ઉઠ્યા સવાલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ નિવેદન અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા જાણવાનો ટીવીનાઈને પ્રયાસ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ મોરારીબાપુના આ નિવેદન અંગે કહ્યું કે મોરારીબાપુએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. આ સિવાય તેઓએ કહ્યું કે ક્યાં સરદાર પટેલ અને ક્યાં અમિત શાહ! જો કે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ મોરારીબાપુના આ નિવેદનને સ્વાર્થ વિનાની વાત ગણાવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">