જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!

જે લોકો રાતે 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ માટે સારા સમાચાર નથી. એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેની બિમારીનો સામનો કરવો પડી શકે છે. શરીર માટે ઊંઘ અગત્યની છે. જો શરીરને પુરી ઊંઘ ન મળે તો તેના લીધે શરીર પણ થાકી જાય […]

જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!
Follow Us:
| Updated on: May 29, 2019 | 9:44 AM

જે લોકો રાતે 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ માટે સારા સમાચાર નથી. એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેની બિમારીનો સામનો કરવો પડી શકે છે.

શરીર માટે ઊંઘ અગત્યની છે. જો શરીરને પુરી ઊંઘ ન મળે તો તેના લીધે શરીર પણ થાકી જાય છે. જે લોકો સારી રીતે ઊંઘ નથી લઈ શકતાં તે લોકો સારી રીતે કોઈપણ કામને કરી શકતાં નથી. એક્સપેરિમેન્ટલ ફિઝિયોલોજી પત્રિકામાં એક તારણ આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે જે લોકો ઓછી ઊંઘ લે છે તેની સામે દિલની બિમારીનો ખતરો તોળાઈ રહ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ વાંચો:  PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

બે અલગ અલગ ટિમ બનાવીને આ સંશોધનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં અડધા લોકો એવા હતા જે 8.5 કલાક સૂતા હતા અને જ્યારે અડધા લોકો એવા હતા કે જે 6.8 કલાક સૂતા હતા. જેમાં સંશોધનની ટીમને જાણકારી મળી કે ઊંઘના લીધે સ્વાસ્થ્ય અને સમગ્ર શરીરની ક્રિયાઓ પ્રભાવિત થાય છે. આ જાણકારી પ્રશ્નાલવી ભરાવીને પૂછવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ શોધમાં તારણ મળ્યું જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના પર દિલની બિમારીનો ખતરો ઉભો થઈ શકે છે. ઊંઘના કારણે શરીરના વિવિધ ક્રિયાઓ પ્રભાવિત થાય છે.  જેથી ઓછામાં ઓછી 8 કલાકની તો ઊંઘ લેવી જરુરી છે જેના લીધે આ ખતરો ટાળી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">