બોલિવુડમાં નાર્કોટિક્સ ટેસ્ટ આવે તો અભિનેતાઓ જેલમાં જાય: કંગના રનૌત
સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે કંગના રનૌત ખુબ જ સક્રિય થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર સુશાંત મામલે કંગના એક્ટિવ થઈ છે. સુશાંતસિંહના કેસમાં હવે જ્યારે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો. ત્યારે એક નવો વિવાદ શરૂ થયો અને આ વિવાદ પર કંગનાએ ટ્વીટ કરી બોલિવુડ પર નિશાન સાધ્યું છે. કંગનાએ નિવેદન આપતાં કહ્યું કે જો […]
સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે કંગના રનૌત ખુબ જ સક્રિય થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર સુશાંત મામલે કંગના એક્ટિવ થઈ છે. સુશાંતસિંહના કેસમાં હવે જ્યારે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો. ત્યારે એક નવો વિવાદ શરૂ થયો અને આ વિવાદ પર કંગનાએ ટ્વીટ કરી બોલિવુડ પર નિશાન સાધ્યું છે. કંગનાએ નિવેદન આપતાં કહ્યું કે જો બોલિવુડમાં નાર્કોટિક્સ ટેસ્ટ થાય તો તમામ અભિનેતાઓ જેલામાં હશે. આ ટ્વીટમાં કંગનાએ PMOને ટેગ કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો