આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયુ નુકશાન, તો ઓસ્ટ્રેલીયાને થયો ફાયદો

કોવિડ-19 મહામારીને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બદલાવ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે આસીસી એ સ્પષ્ટ કરી દીધુ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટો નિર્ણય સંભળાવ્યો છે.  આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સના નિયમને જ બદલી નાંખ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટુ નુકશાન થયુ છે. આઇસીસીએ નિયમોમાં ફેરફાર કરતા અગાઉ […]

આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયુ નુકશાન, તો ઓસ્ટ્રેલીયાને થયો ફાયદો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 21, 2020 | 7:12 AM

કોવિડ-19 મહામારીને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બદલાવ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે આસીસી એ સ્પષ્ટ કરી દીધુ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટો નિર્ણય સંભળાવ્યો છે.  આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સના નિયમને જ બદલી નાંખ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટુ નુકશાન થયુ છે.

આઇસીસીએ નિયમોમાં ફેરફાર કરતા અગાઉ ભારતીય ટીમ નંબર એક ના સ્થાન પર હતી. પરંતુ હવે તે એક સ્થાન ખસીને બીજા નંબર પર આવી પહોંચી છે. તો આમ થવા થી હવે ઓસ્ટ્રેલીયાની ટીમ રેંકીંગમાં નંબર એક ના સ્થાન પર આવી ચુકી છે. આઇસીસીએ ટીમોને તેમની મેચમાં મળેલી જીતના અંકોના સરેરાશ નિકાળવામાં આવ્યા છે. જે સીરીઝ મહામારીના સમયગાળાને લઇને રમી શકાઇ નથી તેને ડ્રો માની લેવામાં આવી છે. આઇસીસીના આ નિયમના કારણે ઓસ્ટ્રેલીયાને ફાયદો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતીય ટીમ હાલમાં ચાર સીરીઝમાં 360 અંક ધરાવે છે, જે અંકોના આધારે જ ટીમ ઇન્ડિયા ટોપ પર હતી. નવા નિયમનુસાર સરેરાશને આધારે હવે બીજા સ્થાન પર છે. બીજી તરફ ઓસ્ટ્રેલીયાના ત્રણ સીરીઝ સાથે 296 અંક હતા. આમ તે બીજા સ્થાન પર હતી, પરંતુ હવ તે પોઇન્ટની બાબતમાં ટોપર બની ગઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">