ભારતીય વાયુસેનાનું વિમાન થયું ગુમ, અરુણાચલ જઈ રહેલાં આ વિમાનમાં 13 લોકો છે સવાર

ભારતીય વાયુસેનાનું એક વિમાન અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થઈ ગયું છે. વિમાન જ્યારથી ઉડ્યું ત્યારથી જ તેનો સંપર્ક એરબેસની સાથે તૂટી ગયો હતો. આ વિમાને અસમ ખાતે આવેલાં જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. આ પણ વાંચો:  Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે Web Stories […]

ભારતીય વાયુસેનાનું વિમાન થયું ગુમ, અરુણાચલ જઈ રહેલાં આ વિમાનમાં 13 લોકો છે સવાર
Follow Us:
| Updated on: Jun 03, 2019 | 10:38 AM

ભારતીય વાયુસેનાનું એક વિમાન અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થઈ ગયું છે. વિમાન જ્યારથી ઉડ્યું ત્યારથી જ તેનો સંપર્ક એરબેસની સાથે તૂટી ગયો હતો. આ વિમાને અસમ ખાતે આવેલાં જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી.

આ પણ વાંચો:  Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભારતીય વાયુસેનાનું વિમાન એન-32 લગભગ સવા 12 વાગ્યાથી ગુમ થઈ ગયું છે. આ વિમાનના કુલ 13 લોકો સવાર હતા. જેમાં 8 ક્રુ મેમ્બર અને 5 યાત્રીઓ પણ હતા. આ વિમાને જોરહાટ એરબેસથી બપોરના 12.25 વાગ્યે ટેકઓફ કર્યું હતું. છેલ્લે આ વિમાને એરબેસ સાથે 1 વાગ્યે સંપર્ક કર્યો હતો અને બાદમાં તેની કોઈ જ ભાળ મળી શકી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય વાયુસેના આ વિમાનને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ વિમાનની શોધખોળ કરવા માટે સુખોઈ 30 અને સી-130 એરક્રાફ્ટની મદદ લેવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">