AIR STRIKE પર આ શું બોલી ગયા PM મોદીના પ્રધાન કે સરકાર અને ભાજપના કર્યા-કરાયા પર પાણી ફરી શકે, વિપક્ષો થઈ ગયાં ખુશ, VIDEO કરાઈ રહ્યો છે વાયરલ

પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણનો સિલસિલો ચાલુ છે. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ […]

AIR STRIKE પર આ શું બોલી ગયા PM મોદીના પ્રધાન કે સરકાર અને ભાજપના કર્યા-કરાયા પર પાણી ફરી શકે, વિપક્ષો થઈ ગયાં ખુશ, VIDEO કરાઈ રહ્યો છે વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2019 | 4:27 PM

પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણનો સિલસિલો ચાલુ છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાકિસ્તાનમાં ઘુસીને બીજી વખત કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની ઇચ્છાશક્તિ, તેમની સરકારના ચોતરફ વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ ભાજપને પણ આ ઍર સ્ટ્રાઇકથી રાજકીય માઇલેજ સહજ રીતે મળી રહ્યો છે.

પરંતુ મોદી સરકારના એક સીનિયર પ્રધાને ઍર સ્ટ્રાઇક વિશે એવી વાત કહી છે કે સરકાર અને ભાજપના કર્યા-કરાયા પર પાણી ફરી વળી શકે છે. આ પ્રધાનના નિવેદનને વિપક્ષી દળોએ હાથોહાથ લીધું છે અને નિવેદનનો વીડિયો ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

મોદી સરકારના આ પ્રધાનનું નામ છે એસ એસ અહલુવાલિયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અહલુવાલિયા પશ્ચિમ બંગાળના કોઈ કાર્યક્રમમાં બંગાળી ભાષામાં બોલી રહ્યા છે. ધ હિન્દૂના રિપોર્ટ મુજબ અહલુવાલિયાએ કહ્યું, ‘(ઍર સ્ટ્રાઇક) ઘટના બાદ, મોદીજીએ પોતાના ભાષણમાં આમ કહ્યું કે 300 લોકો માર્યા ગયા ? શું ભાજપના કોઈ પ્રવક્તાએ આવું કહ્યું ? કે અમિત શાહ આવું બોલ્યા ? આનું કારણ એ છે કે ત્યાં મોટાપાયે તબાહી નહોતી થઈ અને આપણે માત્ર સરહદ પાર આ સંદેશ આપવા માંગતા હતા કે જો જરૂર પડી, તો અમે તબાહી કરવામાં સક્ષમ છીએ. આપણે કોઈ પણ જાતના જાન-માલનું નુકસાન નથી કરવા માંગતા.’

અહલુવાલિયાના મોદી સરકાર અને ભાજપને બૅકફુટ પર લાવી શકે, તેવા નિવેદનને વિપક્ષોએ હાથોહાથ લીધું છે. પશ્ચિમ બંગાલ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ મિશ્રાએ પણ અહવુલાલિયાનો વીડિયો શૅર કર્યો અને કહ્યું, ‘પાકિસ્તાનમાં થયેલી આપણી ઍર સ્ટ્રાઇકમાં એક પણ પાકિસ્તાની આતંકવાદી નથી માર્યો ગયો.’

બીજી બાજુ સીપીઆઈએમે આ વીડિયોને લઈને ટ્વીટ કરતા મોદી સરકાર પર કટાક્ષ કર્યો, ‘જો પ્રધાન સાચું કહી રહ્યા છે, તો આનો મતલબ એ છે કે મોદી સરકાર મીડિયાની મદદથી જુઠ્ઠાણું ફેલાવી રહી છે અને દેશને ગેરમાર્ગે દોરી રહી છે.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">