અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું

અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે. […]

અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 10:26 AM

અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે.

આ પણ વાંચોઃ LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">