અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું
અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે. […]
અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો